શોધખોળ કરો
PM મોદી જેનું ઇ-લોકાર્પણ કરવાના છે તે રૉ પેક્સ સર્વિસ ટ્રાયલ દરમિયાન મધદરિયે થઇ બંધ
પ્રધાનમંત્રી મોદીના ડ્રિમ પ્રોજેકટ ઘોઘાથી હજીરા રો પેક્સ સર્વિસ મધ દરિયે ટ્રાયલના સમયે બંધ પડી હતી. આઠ નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવાના છે. જેને લઇને આજે ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ





















