શોધખોળ કરો
હવે માત્ર કોગળાથી કોરોનાની થશે તપાસ, ICMRએ ટેસ્ટને આપી મંજૂરી
સલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટને ICMRએ મંજૂરી આપી હતી. મીઠાના પાણીથી કોગળા મારફતે જાતે જ કોરોનાની તપાસ કરી શકાશે. ત્રણ કલાકમાં આ ટેસ્ટનો રિપોર્ટ મળશે. નાગપુરની એન્વાયરનમેંટ ઈંજિનિયરીંગ રિસર્ચ ઈંસ્ટીટ્યુટે કોરોના ટેસ્ટિંગ માટે સરળ પદ્ધતિ શોધી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















