શોધખોળ કરો
હવે માત્ર કોગળાથી કોરોનાની થશે તપાસ, ICMRએ ટેસ્ટને આપી મંજૂરી
સલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટને ICMRએ મંજૂરી આપી હતી. મીઠાના પાણીથી કોગળા મારફતે જાતે જ કોરોનાની તપાસ કરી શકાશે. ત્રણ કલાકમાં આ ટેસ્ટનો રિપોર્ટ મળશે. નાગપુરની એન્વાયરનમેંટ ઈંજિનિયરીંગ રિસર્ચ ઈંસ્ટીટ્યુટે કોરોના ટેસ્ટિંગ માટે સરળ પદ્ધતિ શોધી હતી.
ગુજરાત
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
આગળ જુઓ



















