શોધખોળ કરો
'મારી એક મહત્વની વાત છે કે સરકાર 12મા ધોરણના વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ આપી શકતી હતી '
સીબીએસઈ બાદ ગુજરાત બોર્ડે પણ પરીક્ષા રદ કરી હતી. ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યાના માત્ર 20 કલાકમાં જ નિર્ણય બદલાયો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે પણ પરીક્ષા રદ કરી હતી. તે સિવાય હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડે પરીક્ષા રદ કરી હતી. ધોરણમાં 12માં કુલ પરીક્ષાર્થીની સંખ્યા 6 લાખ 92 હજાર હતી જેમાં ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 52 હજાર વિદ્યાર્થી હતા.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ


















