શોધખોળ કરો
કોરોનાથી જેમના માતાપિતાનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપશે આ યુનિવર્સિટી
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનામાં જે વિદ્યાર્થીના માતા- પિતાનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. અને આ નિર્ણય નવા સત્રથી લાગુ પડશે.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
આગળ જુઓ




















