શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન મોદીએ કેશુભાઇ પટેલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી મોદી સહિત દેશભરના નેતાઓએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મારા સહિત અનેક યુવાન કાર્યકર્તાઓના ગુરુ હતા કેશુબાપા. કેશુબાપાનું નિધન ક્યારે પુરી ન કરી શકાય તેવી ખોટ છે. કેશુબાપાનો પ્રેમાળ સ્વભાવ દરેક વ્યક્તિને ગમતો હતો. વડાપ્રધાન મોદીએ કેશુબાપાના પુત્ર ભરતભાઇ પટેલ સાથે ફોન પર વાત કરી હતી.
દેશ
Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?
Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement