શોધખોળ કરો
Jamnagar: ભાજપના આ ઉમેદવારે પથારીવશ હોવા છતા ઉમેદવારીપત્ર ભર્યું
જામનગર ભાજપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું જે પોતે પથારીવશ છે. થોડા સમય પૂર્વે વોર્ડ નંબર સાતના ભાજપના જાહેર થયેલા ઉમેવાર ગોપાલભાઈ સોરઠીયા પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો, અને તે અકસ્માતમાં તેમના બન્ને પગ ફ્રેકચર થઇ જતા તેવો છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરે પથારીવશ છે. તેમણે પોતાના ઘરેથી જ ઉમેદવારીપત્ર ભર્યું છે.
જામનગર
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
આગળ જુઓ






















