શોધખોળ કરો
Jamnagar: ભાજપના આ ઉમેદવારે પથારીવશ હોવા છતા ઉમેદવારીપત્ર ભર્યું
જામનગર ભાજપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું જે પોતે પથારીવશ છે. થોડા સમય પૂર્વે વોર્ડ નંબર સાતના ભાજપના જાહેર થયેલા ઉમેવાર ગોપાલભાઈ સોરઠીયા પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો, અને તે અકસ્માતમાં તેમના બન્ને પગ ફ્રેકચર થઇ જતા તેવો છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરે પથારીવશ છે. તેમણે પોતાના ઘરેથી જ ઉમેદવારીપત્ર ભર્યું છે.
જામનગર
AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Jamnagar News: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Jamnagar news: જામનગરની કાલાવડ APMC બહાર વાહનોની લાંબી લાઈન
Dwarka Rain : દ્વારકામાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં જ ખાબક્યો 5 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
આગળ જુઓ





















