શોધખોળ કરો
PM મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે, જુઓ વીડિયો
આગામી 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક ભેટ આપશે. 16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને વડોદરા-કેવડીયા વચ્ચેની રેલવે લાઈનનું વડાપ્રધાન મોદી ઈ લોકાર્પણ કરશે. વડોદરાના ડભોઈ-ચાણોદ-કેવડીયાને જોડતા ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. તો રૂપિયા 20 કરોડના ખર્ચે કેવડીયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે.
સુરત
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ














