શોધખોળ કરો
PM મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે, જુઓ વીડિયો
આગામી 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક ભેટ આપશે. 16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને વડોદરા-કેવડીયા વચ્ચેની રેલવે લાઈનનું વડાપ્રધાન મોદી ઈ લોકાર્પણ કરશે. વડોદરાના ડભોઈ-ચાણોદ-કેવડીયાને જોડતા ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. તો રૂપિયા 20 કરોડના ખર્ચે કેવડીયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે.
અમદાવાદ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?
Silver Gold Price Down : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલો થયો ભાવ?
આગળ જુઓ

















