શોધખોળ કરો
PM મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે, જુઓ વીડિયો
આગામી 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક ભેટ આપશે. 16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને વડોદરા-કેવડીયા વચ્ચેની રેલવે લાઈનનું વડાપ્રધાન મોદી ઈ લોકાર્પણ કરશે. વડોદરાના ડભોઈ-ચાણોદ-કેવડીયાને જોડતા ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. તો રૂપિયા 20 કરોડના ખર્ચે કેવડીયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે.
આણંદ
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
આગળ જુઓ
















