કોરોનામુક્ત થયા બાદ આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝંઝાવાતી પ્રચાર કરશે. બાવળામાં સભા કરશે તો રાજકોટમાં જનતાનું અભિવાદન કરશે.