શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકાર કોરોનાથી થતા મૃત્યુના આંકડા છૂપાવતી હોવાનો કોગ્રેસના ક્યા નેતાએ લગાવ્યા આરોપ?
ગુજરાતમાં કોરોનાના મૃત્યુઆંકને લઈ રાજનીતિ તેજ થઈ છે. કૉંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોરોનાના મૃત્યુઆંકને લઈ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજ્ય સરકાર મૃત્યુના આંકડા છૂપાવતી હોવાનો આરોપ લગાવતા મોઢવાડિયાએ કહ્યું હતું કે ICMRએ બિહાર બાદ ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા છૂપાવાતા હોવાનો ખુલાસો કર્યો છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોઢવાડિયાના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
રાજનીતિ
Rahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ
Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?
Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmita
Bhupendra Patel | મુખ્યમંત્રીના મમતા બેનર્જી પર આકરા પ્રહાર, કહ્યું, વાતો નહીં કામ કરો
Jammu and Kashmir Election | વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો | કોણે ધરી દીધું રાજીનામું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
ગાંધીનગર
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion