શોધખોળ કરો
local body election: પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે BJP કાર્યકરોની કેમ માંગી માફી?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દાવેદારોને ટિકિટ મળી નથી. તેવા તમામ કાર્યકરોની માફી માંગું છું. પાટીલે કહ્યું બેઠકોની મર્યાદાના કારણે તમામને ટિકિટ આપવી અશક્ય છે.પરંતુ નિયમોના કારણે જેમની પણ ટિકિટ કપાઈ તેઓ પણ સક્રિય કાર્યકર છે.
રાજનીતિ
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?
આગળ જુઓ






















