શોધખોળ કરો
shankarsinh vaghela| ‘દારૂબંધીની નિતી દંભી છે... ચારેય બાજુ મળે અને ગુજરાતમાં ટાઈટ કરો એ ખોટું..’
shankarsinh vaghela| ગિફ્ટસિટીમાં દારૂની છૂટછાટના નિર્ણયને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે, ‘દારૂબંધીની નિતી દંભી છે...ગુજરાતની ચારેય બાજુ મળે અને ગુજરાતમાં ટાઈટ કરો એ ખોટું..’
ભાવનગર
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
આગળ જુઓ

















