શોધખોળ કરો
Advertisement
Raksha Bandhan | રક્ષાબંધનના પર્વને લઈને રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય
રક્ષાબંધનના પર્વને લઈને રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય.. સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે એવામાં આ દિવસે મહિલાઓ BRTS અને સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ નિર્ણય લીધો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને રક્ષાબંધનની ભેટ આપવા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં તારીખ 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનો માટે મુસાફરી તદ્દન ફ્રી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આખો દિવસ દરમિયાન બહેનો કોઈપણ સિટી કે BRTS બસમાં એક સ્થળેથી બીજા સ્થળે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. અને પોતાના ભાઈ તેમજ પરિવારને મળવા જવા માટે વાહનનો ખર્ચ બહેનોએ કરવો પડશે નહીં.
રાજકોટ
Chinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલ
Morbi Accident | મોરબીમાં અચાનક ખાડો આવતાં 3 યુવતીઓ એક્ટિવા સાથે નીચે પટકાઈ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો
Rajkot Crime | મુંબઈના PI વતી લાંચ લેતા વચેટીયો રાજકોટથી ઝડપાયો, જુઓ વીડિયો
Morbi News | મોરબીમાં તળાબમાં ડૂબી જતાં 2 યુવકોના મોત, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion