શોધખોળ કરો
રાજકોટઃ મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર્સ પર CBIની તવાઈ, કેટલા કરોડની કરી છેતરપિંડી?
રાજકોટની મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર્સ અને ભાગીદારો પર સીબીઆઈએ તવાઈ બોલાવી છે. 44.64 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ રાજકોટ, ઉપલેટા સહિત સાત જગ્યાએ દરોડા પાડ્યા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















