શોધખોળ કરો
રાજકોટમાં:સાતમ-આઠમના લોક મેળા યોજવા કે નહીં તે અંગે અસમંજસ, લોકમેળા સમિતિની યોજાઇ બેઠક
રાજકોટમાં સાતમ-આઠમના લોક મેળા યોજવા કે નહીં તે અંગે અસમંજસ સર્જાઈ છે. લોકમેળા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મેળા અને કોરોના કેસ અંગે ચર્ચા થઈ હતી. કલેકટરે જણાવ્યુ હતું કે, કોરોનાની સ્થિતિની સમિક્ષા બાદ નિર્ણય લેવાશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















