શોધખોળ કરો
Advertisement
Rajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
રાજકોટમાં ભાયાવદર પાસે ખીરસરા અને ઘટીયા ગામ વચ્ચે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો વિરુદ્ધ ફરિયાદ. રાજકોટની મહિલાએ ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી તેમજ અન્ય એક વ્યક્તિ મયુરભાઇ કાસોદરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી સંતો દુષ્કૃત્ય આચરતા હોવાના આરોપ સાથે ફરિયાદ કરવામાં આવી છે. આરોપ છે કે પ્રેમજાળમાં ફસાવી, ખોટા લગ્નનું નાટક કરી ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા..હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે ગુરુકુળના શિક્ષકનું કહેવું છે કે હજુ કેસ દાખલ થયો છે. આ બાબતની સાબિત નથી કે સ્વામીએ ગુનો કર્યો છે. નારાયણ સ્વરુપદાસ આ ગુરુકાળના પ્રમુખ છે. તો મયુર કસોદરીયા ગુરુકુળ હોસ્ટેલમાં ઇન્ચાર્જ હોવાનું સામે આવ્યું છે..
રાજકોટ
Rajkot Closed | Gujarat Congress | રાજકોટ સજ્જડ બંધ | કોંગ્રેેસે સરકારને લીધી આડે હાથ
Rajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાં
Rajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલ
Rajkot Closed | કાલે રાજકોટ બંધ | શક્તિસિંહે કેમ કહ્યું, દુકાન ચાલુ રાખે તો તેનો વીડિયો વાયરલ કરજો
Rajkot Rain | રાજકોટમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગટરોમાં પાણી બેક માર્યા, વાહનો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement