શોધખોળ કરો
Advertisement
સુરતઃ ડ્રેનેજનું દુષિત પાણી આવતા મનપામાં નવા સમાયેલા ભાટપોર ગામના રહીશોમાં રોષ
સુરત મહાનગર પાલિકામાં નવા સમાયેલા ભાટપોર ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભાટપોર ગામના લોકોએ સુરત મહાનગર પાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાટપોર ગામમાં ડ્રેનેજનું દુષિત પાણી આવતું હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે લોકોએ ડ્રેનેજ લાઈનનું અધૂરું કામ પૂરું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તે સિવાય માધવ વિલા આજુબાજુ ગટરના પાણી ભરાતા હોવાની પણ ફરિયાદો કરી હતી. તે સિવાય સ્ટ્રીટ લાઈટ, રોડ, તળાવનું કામ પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સુરત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી
Surat Fire News | કેમિકલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion