શોધખોળ કરો
સુરતના પાલ ઉમરા તાપી બ્રિજ નજીક નડતરરુપ મિલકત હટાવવાની કામગીરી તેજ
સુરત : પાલ ઉમરા તાપી બ્રિજ નજીક નડતરરૂપ મિલકત હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. JCB દ્વારા મકાનો તોડવામાં આવી રહ્યાં છે. પાલ ઉમરા બ્રિજ નો માર્ગ મોકળો કરવા કામગીરી હાથ ધરાઈ છે. ગઇકાલે અસરગ્રસ્ત લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. કાલે 6 લોકો ની અટકાયત કરાઈ હતી. કાટમાળ હટાવી 4 મહિનામાં તાપી બ્રિજ નું કામ પૂર્ણ કરાશે. 15 લાખ લોકો ને આ તાપી બ્રિજ થી લાભ મળશે.
સુરત
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
આગળ જુઓ





















