શોધખોળ કરો
Advertisement
Surat: અલ્પેશ જેલમાંથી મુક્ત થતા તેના સમર્થકોએ શું લગાવ્યા નારા
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થયો હતો. સુરતના વેલન્જા ખાતે મારામારી એટ્રોસિટી કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી અલ્પેશ કથીરિયા સુરતની લાજપોર જેલમાં હતો પરંતુ અલ્પેશને હાઇકોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી મુક્ત થયો હતો. અલ્પેશ કથીરિયાને આવકારવા માટે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા લાજપોર જેલ પહોંચ્યા. સાથે જ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ આવકારવા લાજપોર જેલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પાટીદારો આગેવાનો પણ લાજપોર જેલ પહોંચ્યા હતા.
અલ્પેશે જણાવ્યું હતું કે, હાલ કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી. કોર કમિટીમાં ચર્ચા બાદ વિચારીશું. જેલ મુક્ત થયા બાદ પાસ નેતા અલ્પેશ કથિરિયાએ રાજકીય પક્ષમાં જોડાવવાને લઈને નિવેદન આપ્યું હતું.
સુરત
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement