શોધખોળ કરો
Advertisement
surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita
surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita
થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગતરોજ કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કિશોરોએ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત આ ઘટનાને લઇ કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી. અને આરોપીઓ પોલીસને સહકાર ન આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પોલીસથી બચાવવા પાંચેય પથ્થરબાજોને બે અજાણી મહિલાએ 2 કલાક સુધી ઘરમાં આશરો આપ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે..પકડાયેલા તમામ કોઈ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા છે કે તે દિશામાં પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે..
સુરત
Surat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain
Surat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video
surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita
Surat Public Anger| ‘અમે સેવા માટે તમને વોટ આપ્યો છે..’સુરતીઓમાં ભારે રોષ | Abp Asmita
Surat Rain | સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 જ કલાકમાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion