શોધખોળ કરો
surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita
surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita
થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગતરોજ કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કિશોરોએ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત આ ઘટનાને લઇ કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી. અને આરોપીઓ પોલીસને સહકાર ન આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પોલીસથી બચાવવા પાંચેય પથ્થરબાજોને બે અજાણી મહિલાએ 2 કલાક સુધી ઘરમાં આશરો આપ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે..પકડાયેલા તમામ કોઈ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા છે કે તે દિશામાં પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે..
સુરત

Surat Suicide : સગીરા પ્રેમીને મળવા જતા માતાએ આપ્યો ઠપકો, કરી લીધો આપઘાત

Govind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

Surat Police : સુરતમાં બુટલેગરો બન્યા બેફામ, કાર અટકાવતા બેફામ બુટલેગરે પોલીસને અડફેટે લઈ ફરાર

Surat Crime : સુરતમાં યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારનો હત્યાનો આરોપ

Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement