શોધખોળ કરો
Advertisement
PM મોદીએ ગ્લોબલ ટ્રેડ શૉનું કર્યું ઉદઘાટન, ઉપસ્થિત લોકોનું ઝીલ્યું અભિવાદન
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સાંજે સાડા પાંચ વાગ્યે નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શૉના ઉદઘાટન માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. આ પછી ખૂલ્લી કારમાં બેસીને ટ્રેડ શોમાં ફર્યા હતા અને ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પહેલા મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવા ગાંધીનગર રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.
તેમણે આ રેલવે સ્ટેશનના મોડેલ અંગે તેમણે જાણકારી પણ મેળવી હતી. તેમની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન પર 500 કરોડના ખર્ચે નિર્માણ પામનારી હોટલનું પણ ખાતમૂહુર્ત કર્યું હતું.
આજે બપોરે 1.30 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદી વાઇબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આ વખતે પ્રથમ વખત વાઇબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે.
તેમણે આ રેલવે સ્ટેશનના મોડેલ અંગે તેમણે જાણકારી પણ મેળવી હતી. તેમની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન પર 500 કરોડના ખર્ચે નિર્માણ પામનારી હોટલનું પણ ખાતમૂહુર્ત કર્યું હતું.
આજે બપોરે 1.30 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદી વાઇબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આ વખતે પ્રથમ વખત વાઇબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે.
અમદાવાદ
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement