શોધખોળ કરો
ટ્રમ્પના નવા ફતવાને કારણે હજારો ગુજરાતીઓને અમેરિકામાંથી તગેડી મૂકાશે, જાણો વિગત
1/7

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ગેરકાયદેસર રહેતા અંદાજે 8 લાખ લોકોને ઘરભેગા કરી દેવામાં આવશે જેમાં સાત હજાર ભારતીયોને સમાવેશ થાય છે. આ સતાવાર આંકડાઓ છે જ્યારે એક બિનસતાવાર આંકડાઓ અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની સંખ્યા 12 હજાર કરતા પણ વધુ છે. ટ્રમ્પના આ નિર્ણયથી અંદાજે ગેરકાયદેસર રહેતા ત્રણ હજાર ગુજરાતીઓને પણ અમેરિકામાંથી તગેડી મુકવામાં આવે તેવી સંભાવના છે.
2/7

જેસ સેશન્સે કહ્યું કે, જે લોકોને સંરક્ષણ મળેલું છે અને જો તે આવતા વર્ષે 5 માર્ચ અગાઉ પુરુ થતું હશે તો તેઓ પાંચ ઓક્ટોબર સુધીમાં તેને રિન્યુ કરાવી શકશે. પરંતુ જો રાહત છ માર્ચના રોજ પુરી થતી હશે તો પણ તેને રિન્યુ કરાવી શકાશે નહીં. એક અંદાજ અનુસાર, આ પ્રોગ્રામ રદ કરવાના કારણે અમેરિકાને વાર્ષિક 200 બિલિયન અમેરિકન ડૉલરનું નુકસાન થશે.
Published at : 06 Sep 2017 10:25 AM (IST)
View More






















