શોધખોળ કરો

ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન, અમુક પ્રવાસીઓની ‘જાનવર’ સાથે કરી તુલના

1/4
ટ્રમ્પે કહ્યું કે, કેલિફોર્નિયાના કાયદા ગેરકાયદેસર પ્રવાસીઓ, ડ્રગ માફિયા અને હિંસક લૂંટારુઓના સમુદાયોને છોડી દેવા મજબૂર કરે છે. લોકોને કાનૂની રીતે યોગ્યતાના આધારે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ.
ટ્રમ્પે કહ્યું કે, કેલિફોર્નિયાના કાયદા ગેરકાયદેસર પ્રવાસીઓ, ડ્રગ માફિયા અને હિંસક લૂંટારુઓના સમુદાયોને છોડી દેવા મજબૂર કરે છે. લોકોને કાનૂની રીતે યોગ્યતાના આધારે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ.
2/4
ટ્રમ્પે કહ્યું, અમે આવા લોકોને એક સ્તર સુધી દેશની બહાર લઇ જઈ રહ્યા છીએ. આપણા દેશના નબળા કાયદાના કારણે તેઓ ઝડપથી દેશમાં ઘૂસી રહ્યા છે. આપણે તેમને પકડીને છોડી મૂકીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં તેઓ પાછા આવી જાય છે. આ મૂર્ખતા છે.
ટ્રમ્પે કહ્યું, અમે આવા લોકોને એક સ્તર સુધી દેશની બહાર લઇ જઈ રહ્યા છીએ. આપણા દેશના નબળા કાયદાના કારણે તેઓ ઝડપથી દેશમાં ઘૂસી રહ્યા છે. આપણે તેમને પકડીને છોડી મૂકીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં તેઓ પાછા આવી જાય છે. આ મૂર્ખતા છે.
3/4
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેલિફોર્નિયા સેન્ચુરી સ્ટેટ રાઉન્ડટેબલ દરમિયાન કહ્યું, આપણા દેશમાં લોકો આવી રહ્યા છે અને આવવાની કોશિશ કરી રહ્યા છે. અમે તેમાંથી ઘણા લોકો પર રોક લગાવી છે. તમે વિશ્વાસ નહીં કરો કે આ લોકો કેટલા ખરાબ છે, તેઓ માનવી નહીં પણ જાનવર છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેલિફોર્નિયા સેન્ચુરી સ્ટેટ રાઉન્ડટેબલ દરમિયાન કહ્યું, આપણા દેશમાં લોકો આવી રહ્યા છે અને આવવાની કોશિશ કરી રહ્યા છે. અમે તેમાંથી ઘણા લોકો પર રોક લગાવી છે. તમે વિશ્વાસ નહીં કરો કે આ લોકો કેટલા ખરાબ છે, તેઓ માનવી નહીં પણ જાનવર છે.
4/4
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક બિનકાયદેસર પ્રવાસીઓની તુલના આજે જાનવર સાથે કરી હતી. તેમણે અમેરિકાના પ્રવાસી કાયદાઓને બેકાર ગણાવીને આલોચના કરી અને કહ્યું કે માત્ર યોગ્યતાના આધારે જ લોકોને શરણ આપવું જોઈએ. મેક્સિકો અને કેલિફોર્નિયાના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરીને ટ્રમ્પે નબળા પ્રવાસી કાયદાઓને મજબૂત કરવાની હાકલ કરી.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક બિનકાયદેસર પ્રવાસીઓની તુલના આજે જાનવર સાથે કરી હતી. તેમણે અમેરિકાના પ્રવાસી કાયદાઓને બેકાર ગણાવીને આલોચના કરી અને કહ્યું કે માત્ર યોગ્યતાના આધારે જ લોકોને શરણ આપવું જોઈએ. મેક્સિકો અને કેલિફોર્નિયાના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરીને ટ્રમ્પે નબળા પ્રવાસી કાયદાઓને મજબૂત કરવાની હાકલ કરી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પના નવા બિલની કયા દેશો પર થશે અસર, ભારત પર કેટલો પ્રભાવ? જાણો સંપૂર્ણ માહિતી
ટ્રમ્પના નવા બિલની કયા દેશો પર થશે અસર, ભારત પર કેટલો પ્રભાવ? જાણો સંપૂર્ણ માહિતી
ટ્રમ્પનું અમેરિકન મીડિયા પર બિગ એક્શન, CNN-Politico અને MS NOW પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ?
ટ્રમ્પનું અમેરિકન મીડિયા પર બિગ એક્શન, CNN-Politico અને MS NOW પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ?
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget