શોધખોળ કરો
અમદાવાદઃ પુત્ર ભાજપમાં જોડાતા ભડકેલા શંકરસિંહે દીકરાને શું આપી ચિમકી?
1/4

આ સાથે તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે, ખેસ ઉતરે તો સંબંધ રહેશે. પારીવારીક સંબંધ અલગ ને રાજકીય અલગ છે. રાજકીય સંબંધ રહેશે નહીં. નરેન્દ્રભાઇને બે વખત મળ્યો છું, અમિત શાહને એક વખત અને એનસીપી કોંગ્રેસના આગેવાનોને મળ્યો છું. હું ઓફર લેવાવાળો નથી, ઓફર આપવા વાળો છું. મહેન્દ્રભાઇને ટિકીટ આપે તો ભાજપ વિરુધ પ્રચાર કરીશ.
2/4

મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા પછી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી કોઇ પણ જોઇન કરવી એ મહત્વનું નથી અમે બીજા માટે કરવાના સમર્થનમાં છીએ. ભાજપ અને કોંગ્રેસે કોઈનું હીત કર્યું નથી. ભાજપનું પ્રેસરથી ભાજપ જોઇન કરવાનો નિર્ણય છે.
Published at : 14 Jul 2018 05:09 PM (IST)
Tags :
Gujarat BjpView More





















