શોધખોળ કરો

અમદાવાદઃ પુત્ર ભાજપમાં જોડાતા ભડકેલા શંકરસિંહે દીકરાને શું આપી ચિમકી?

1/4
આ સાથે તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે, ખેસ ઉતરે તો સંબંધ રહેશે. પારીવારીક સંબંધ અલગ ને રાજકીય અલગ છે. રાજકીય સંબંધ રહેશે નહીં. નરેન્દ્રભાઇને બે વખત મળ્યો છું, અમિત શાહને એક વખત અને એનસીપી કોંગ્રેસના આગેવાનોને મળ્યો છું. હું ઓફર લેવાવાળો નથી, ઓફર આપવા વાળો છું. મહેન્દ્રભાઇને ટિકીટ આપે તો ભાજપ વિરુધ પ્રચાર કરીશ.
આ સાથે તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે, ખેસ ઉતરે તો સંબંધ રહેશે. પારીવારીક સંબંધ અલગ ને રાજકીય અલગ છે. રાજકીય સંબંધ રહેશે નહીં. નરેન્દ્રભાઇને બે વખત મળ્યો છું, અમિત શાહને એક વખત અને એનસીપી કોંગ્રેસના આગેવાનોને મળ્યો છું. હું ઓફર લેવાવાળો નથી, ઓફર આપવા વાળો છું. મહેન્દ્રભાઇને ટિકીટ આપે તો ભાજપ વિરુધ પ્રચાર કરીશ.
2/4
મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા પછી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી કોઇ પણ જોઇન કરવી એ મહત્વનું નથી અમે બીજા માટે કરવાના સમર્થનમાં છીએ. ભાજપ અને કોંગ્રેસે કોઈનું હીત કર્યું નથી. ભાજપનું પ્રેસરથી ભાજપ જોઇન કરવાનો નિર્ણય છે.
મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા પછી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી કોઇ પણ જોઇન કરવી એ મહત્વનું નથી અમે બીજા માટે કરવાના સમર્થનમાં છીએ. ભાજપ અને કોંગ્રેસે કોઈનું હીત કર્યું નથી. ભાજપનું પ્રેસરથી ભાજપ જોઇન કરવાનો નિર્ણય છે.
3/4
તેમણે જણાવ્યું હતું કે, તેઓ સીબીઆઇ , ઇડી, કોંગ્રેસ કે કોઇની સાડાબારી રાખી નથી. મહેન્દ્રભાઇને મીડિયાના માધ્યમથી એક સપ્તાહની અંદર બેઠક કરી ટેકેદારોનો વિશ્વાસમાં લેવાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટેકેદારો કહે તો જાઓ. ઉતાવળ ના કરાય, મેં તો મત વ્યક્ત કર્યો.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ સીબીઆઇ , ઇડી, કોંગ્રેસ કે કોઇની સાડાબારી રાખી નથી. મહેન્દ્રભાઇને મીડિયાના માધ્યમથી એક સપ્તાહની અંદર બેઠક કરી ટેકેદારોનો વિશ્વાસમાં લેવાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટેકેદારો કહે તો જાઓ. ઉતાવળ ના કરાય, મેં તો મત વ્યક્ત કર્યો.
4/4
અમદાવાદઃ બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જોકે, તેમના ભાજપમાં જોડાવાથી શંકરસિંહે નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ ભાજપનો ખેસ ન ઉતારે તો સંબંધ નહીં રહે તેવી ચિમકી ઉચ્ચારી છે.
અમદાવાદઃ બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જોકે, તેમના ભાજપમાં જોડાવાથી શંકરસિંહે નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ ભાજપનો ખેસ ન ઉતારે તો સંબંધ નહીં રહે તેવી ચિમકી ઉચ્ચારી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
Embed widget