શોધખોળ કરો
નીતિન પટેલે કહ્યું, ગુજરાતમાં 21 લાખ રોજગારીની તકો સર્જાશે; કુલ કેટલા થયા એમઓયુ
1/3

વાઈબ્રન્ટ સમિટ-2019માં 135 દેશોના 42,000 પ્રતિનિધિઓ અને 3040 વિદેશી ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. વાઈબ્રન્ટના પગલે ગાંધીનગરમાં દીવાળી જેવા માહોલ હતો. આખા ગાંધીનગરને રોશનીથી શણઘારવામાં આવ્યું હતું.
2/3

મહાત્મા મંદિરમાં સમિટના સમાપન બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિન પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં રૂ.15,000 કરોડના મુડીરોકાણના એમઓયુ થયા છે તેવું જણાવ્યું હતું. આ ટ્રેડ-શોમાં 45 દેશોના 1200 સ્ટોલ હતા. પહેલી વખત ટ્રેડ-શોના એક્ઝિબિશનમાં ટેક્નોલોજી, ઉત્પાદનો અને સર્વિસ સેક્ટરનું માત્ર પ્રદર્શન જ નહીં પરંતુ વેપારી-વેપારી અને વેપારી-ગ્રાહક વચ્ચેના સોદાઓને પણ અવકાશ મળ્યો હતો.
Published at : 21 Jan 2019 08:43 AM (IST)
View More





















