શોધખોળ કરો
હાર્દિકનો સવાલઃ આનંદીબેનનું રાજીનામું લેનાર ભાજપ હવે રૂપાણીને રવાના કરશે?
1/4

પદ્માવત અંગે હાર્દિકે ફેસબુક પર લખ્યું હતું કે, ક્ષત્રિય સમાજે દેશની એકતા માટે પોતાના રજવાડાં મા ભારતીના ચરણોમાં ક્ષણનો પણ વિચાર કર્યા વગર મૂકી દીધા હતા. ત્યારે આપણી સૌની ફરજ બને છે કે પદ્માવત ફિલ્મ જોવા ન જવું. આ અંગે હાર્દિક પટેલે મુખ્યમંત્રી રુપાણીને ખુલ્લો પત્ર લખ્યો હતો.
2/4

હાર્દિકે કહ્યું છે કે, પાટીદાર આંદોલન વખતે હિંસા થવાને કારણે આનંદીબેનનું રાજીનામું લેવામાં આવ્યું હતું, ત્યારે હવે ફિલ્મ પદ્માવત પર થઈ રહેલી હિંસા ન રોકી શકનારા સીએમ વિજય રુપાણીનું રાજીનામું લેવામાં આવશે? નોંધનીય છે કે, હાર્દિક અગાઉ ફિલ્મ પદ્માવત સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યો છે અને ફિલ્મ ન જોવા જવા પણ અપીલ કરી ચૂક્યો છે.
Published at : 24 Jan 2018 03:43 PM (IST)
View More























