શોધખોળ કરો
એલ.કે.અડવાણી લોકસભાની ચૂંટણી લડવાના છે કે નહીં? આ અંગે શંકરસિંહ બાપુએ શું કહ્યું?
1/4

ઉલ્લેખનિય છે કે 1 ડિસેમ્બરે રાજ્યની ફડણવીસ સરકાર મરાઠા સમુદાયને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે આના સંકેત આપ્યા છે. સીએમે કહ્યું છે કે, 1 ડિસેમ્બરે જશ્નની તૈયારી કરો. પછાત વર્ગ આયોગના રિપોર્ટ બાદ ફડણવીસ સરકારે આવા સંકેત આપ્યા છે.
2/4

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, SCના ચુકાદા મુજબ 50%થી વધુ અનામત ન આપી શકાય. સરકાર લોલીપોપ આપવાના બદલે નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. તેમજ નિયમોમાં જરૂરી ફેરફાર કરીને બધાંને ન્યાય અપાવો જોઈએ.
Published at : 16 Nov 2018 04:30 PM (IST)
Tags :
Shankersinh VaghelaView More





















