શોધખોળ કરો
પાસના કન્વીનરનું કઈ રીતે થયું મોત? હાર્દિકે ભાજપના કયા મિનિસ્ટર સામે ચિંધી આંગળી?
1/4

ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામના રહીશો દોડી ગયા હતા. બનાવમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં હાર્દિક પટેલે પણ મોડી રાતે બે વાગે ઘનશ્યામગઢ પહોંચી સમગ્ર બનાવની જાત માહિતી મેળવી હતી અને આ ઘટના અકસ્માતની નહીં પણ હત્યાની હોવાનો આક્ષેપ કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે કાર ઝાડ સાથે અથડાતા આ બનાવ બન્યો હોવા છતાં હાર્દિક પટેલે હત્યાનો આક્ષેપ કર્યો છે.
2/4

અમદાવાદ: મોરબી-હળવદ રોડ પર ઘનશ્યામગઢ નજીક ગઈ કાલે રાતે સર્જાયેલા કાર અકસ્માતમાં હળવદના પાસના યુવાન કન્વીનરનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, હાર્દિક પટેલે આને રાજકીય હત્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને ભાજપના મંત્રી સામે આંગળી ચીંધી છે.
Published at : 25 Apr 2017 12:29 PM (IST)
View More























