શોધખોળ કરો

અમદાવાદઃ ભાજપના EX MLAના પુત્ર સામે બળાત્કારની ફરિયાદમાં નવો વળાંક, જાણો શું થયું?

1/5
યુવતીએ થોડા દિવસો અગાઉ એક સામાજિક કાર્યકર દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ઉના ન ભાજપના પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડ વિરુદ્ધ બળાત્કાર સહીત ગંભીર આરોપો મુક્યા હતા. જે કેસમાં શુક્રવારે એક નવો વળાંક આવ્યો છે. ફરિયાદી યુવતીની વિજય રાઠોડના પરિવારે માફી માંગી લેતા યુવતીએ ફરિયાદ પછી લેવાનો નિર્ણય લીધો છે.
યુવતીએ થોડા દિવસો અગાઉ એક સામાજિક કાર્યકર દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ઉના ન ભાજપના પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડ વિરુદ્ધ બળાત્કાર સહીત ગંભીર આરોપો મુક્યા હતા. જે કેસમાં શુક્રવારે એક નવો વળાંક આવ્યો છે. ફરિયાદી યુવતીની વિજય રાઠોડના પરિવારે માફી માંગી લેતા યુવતીએ ફરિયાદ પછી લેવાનો નિર્ણય લીધો છે.
2/5
નોંધનીય છે કે, ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પરિણીત પુત્ર વિજય રાઠોડ સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મુળ ઉનાની અને હાલ અમદાવામાં રહેતી યુવતીનો આક્ષેપ કર્યો હતો કે, વિજયે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉના પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીએ ન્યાય મેળવવા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ 50થી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં 14 વખત જબરદસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. ઘણીવાર તે બળબજરીથી દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધતો હતો. આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે, તું મારી નહીં તો કોઇની પણ નહીં. જો તું નહીં માને તો આખી દુનિયા સળગાવી દઇશ.
નોંધનીય છે કે, ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પરિણીત પુત્ર વિજય રાઠોડ સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મુળ ઉનાની અને હાલ અમદાવામાં રહેતી યુવતીનો આક્ષેપ કર્યો હતો કે, વિજયે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉના પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીએ ન્યાય મેળવવા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ 50થી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં 14 વખત જબરદસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. ઘણીવાર તે બળબજરીથી દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધતો હતો. આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે, તું મારી નહીં તો કોઇની પણ નહીં. જો તું નહીં માને તો આખી દુનિયા સળગાવી દઇશ.
3/5
બીજી તરફ યુવતીના પ્રેમીએ યુવતીના આરોપીને નકાર્યા હતા અને જે કઈં ધમકીઓ આપવામાં આવી હતી, જેને પગલે ભવિષ્યમાં પણ યુવતીને વિજય રાઠોડ કે પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ તરફથી કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે એવી બાહેંધરી આપી હતી અને જાહેરમાં માફી માંગી હતી.
બીજી તરફ યુવતીના પ્રેમીએ યુવતીના આરોપીને નકાર્યા હતા અને જે કઈં ધમકીઓ આપવામાં આવી હતી, જેને પગલે ભવિષ્યમાં પણ યુવતીને વિજય રાઠોડ કે પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ તરફથી કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે એવી બાહેંધરી આપી હતી અને જાહેરમાં માફી માંગી હતી.
4/5
અમદાવાદ : ઉનાના પૂર્વ ધારાસભ્યના પરિણીત પુત્રએ લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપો સાથે અરજી કરી હતી, જેમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ MLA સહીત પુત્રએ માફી માંગી લેતા યુવતીએ સમાધાન કરી લીધું છે.
અમદાવાદ : ઉનાના પૂર્વ ધારાસભ્યના પરિણીત પુત્રએ લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપો સાથે અરજી કરી હતી, જેમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ MLA સહીત પુત્રએ માફી માંગી લેતા યુવતીએ સમાધાન કરી લીધું છે.
5/5
ફરિયાદી યુવતીનો આગ્રહ હતો કે વિજય રાઠોડ અને તેના પિતા મીડિયા સમક્ષ જો તેની માફી માંગે તો ફરિયાદ પરત લેશે. એ શરત સાથે વિજય રાઠોડ અને કે. સી. રાઠોડે માફી માંગી હતી ને યુવતીએ પણ માફ કર્યા હતા. સમાધાનની પ્રકિયા માટે યુવતીનું પરિવાર અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે સામસામે બેસી યુવતીના સારા ભવિષ્ય માટે આ નિણર્ય લેવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનામાં સવાલ એ થઇ રહ્યો છે કે આખરે પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કેમ કર્યો? શું પૂર્વ ધારાસભ્યની વગના કારણે યુવતીએ સમાધાન કર્યું છે?
ફરિયાદી યુવતીનો આગ્રહ હતો કે વિજય રાઠોડ અને તેના પિતા મીડિયા સમક્ષ જો તેની માફી માંગે તો ફરિયાદ પરત લેશે. એ શરત સાથે વિજય રાઠોડ અને કે. સી. રાઠોડે માફી માંગી હતી ને યુવતીએ પણ માફ કર્યા હતા. સમાધાનની પ્રકિયા માટે યુવતીનું પરિવાર અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે સામસામે બેસી યુવતીના સારા ભવિષ્ય માટે આ નિણર્ય લેવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનામાં સવાલ એ થઇ રહ્યો છે કે આખરે પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કેમ કર્યો? શું પૂર્વ ધારાસભ્યની વગના કારણે યુવતીએ સમાધાન કર્યું છે?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Embed widget