શોધખોળ કરો
આણંદના ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, ઘર-દુકાનો સળગાવાયા
1/5

જેથી પોલીસે સ્થળ પર પહોચી ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી છે. આ ઘટનામાં બે પોલીસ કર્મીને પણ ઇજા થઇ છે. તેમને સારવાર આપવામાં આવી રહી છે. હાલ ચાર એસ.આર.પીની ટીમને ખંભાત મોકલવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના બાદ રાત્રે 9 થી સવારે 9 વાગ્યા સુધીનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે.
2/5

આ ઘટના અંગે રેન્જ આઈજીએ જણાવ્યું કે, ભાઈ બીજના દિવસે સાંજે આ ઘટના બની છે, એક ટેમ્પો અને છકડા વચ્ચે અકસ્માતને પગલે આ ઘટના બની હતી, જે બાદ બે જુથ વચ્ચે પથ્થપરમારો થયો હતો, બાદમાં કેટલીક દુકાનો-વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા.
Published at : 02 Nov 2016 07:03 AM (IST)
Tags :
AnandView More





















