શોધખોળ કરો

આ અઠવાડિયે ભગવાન રામ-સીતામાતાનાં લગ્નની તિથી, જાણો શું કહે છે એ દિવસને ? આ શુભ દિવસે શું કરી શકાય ?

રામાયણમાં સુંદરકાંડને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેમાં સીતા સ્વયંવર અને રામ-સીતાના વિવાહનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. શું આપ જાણો છો કે, રામ-સીતાના લગ્નની શું તિથી છે?

વિવાહ પંચમી:રામાયણમાં સુંદરકાંડને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેમાં સીતા સ્વયંવર અને રામ-સીતાના વિવાહનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. શું આપ જાણો છો કે, રામ-સીતાના લગ્નની શું તિથી છે?

માગશર મહિનાના સુદ પક્ષની શરૂઆત થઇ ચૂકી છે માગસર માસની પાંચમને લગ્ન પંચમી કહેવાય છે. માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ શ્રીરામ-સીતાના  લગ્ન થયા હોવાથી આ દિવસને વિવાહ પંચમી તરીકે  ઊજવવામાં આવે છે.પાંચમાના બીજા દિવસે એટલે કે છઠ્ઠના દિવસે  વ્રત રાખવાનો મહિમા છે. આ તિથિને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે.

આ દિવસને હિન્દુ પંચાગમાં ખાસ મહત્વનું ગણવામાં આવે છે. આજના દિવસે કોઇ પણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ મનાયા છે. કોઇ પણ નવા કામની શરૂઆત અથવા તો કોઇ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે પણ પાંચ અને છઠ્ઠને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બંને દિવસે વાહન ખરીદી માટે પણ શુભ મનાય છે. હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે 9 ડિસેમ્બરે વિવાહ પંચમી છે. તો 8 ડિસેમ્બરથી શુક્રનું મકર રાશિમાં પરિભ્રમણ થાય છે. તો દસ ડિસેમ્બરે બુધનું ધન રાશિમાં પરિભ્રમણ થાય છે. જેની અન્ય રાશિ પર પણ શુભાશુભ અસર પડશે. 12 ડિસેમ્બરે સવાર્થ સિદ્ધ અને રવિ યોગ છે. જે પણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ યોગ મનાવાવમાં આવે છે.

આ પણ વાંચો

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?
પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
Embed widget