શોધખોળ કરો

આ અઠવાડિયે ભગવાન રામ-સીતામાતાનાં લગ્નની તિથી, જાણો શું કહે છે એ દિવસને ? આ શુભ દિવસે શું કરી શકાય ?

રામાયણમાં સુંદરકાંડને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેમાં સીતા સ્વયંવર અને રામ-સીતાના વિવાહનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. શું આપ જાણો છો કે, રામ-સીતાના લગ્નની શું તિથી છે?

વિવાહ પંચમી:રામાયણમાં સુંદરકાંડને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેમાં સીતા સ્વયંવર અને રામ-સીતાના વિવાહનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. શું આપ જાણો છો કે, રામ-સીતાના લગ્નની શું તિથી છે?

માગશર મહિનાના સુદ પક્ષની શરૂઆત થઇ ચૂકી છે માગસર માસની પાંચમને લગ્ન પંચમી કહેવાય છે. માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ શ્રીરામ-સીતાના  લગ્ન થયા હોવાથી આ દિવસને વિવાહ પંચમી તરીકે  ઊજવવામાં આવે છે.પાંચમાના બીજા દિવસે એટલે કે છઠ્ઠના દિવસે  વ્રત રાખવાનો મહિમા છે. આ તિથિને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે.

આ દિવસને હિન્દુ પંચાગમાં ખાસ મહત્વનું ગણવામાં આવે છે. આજના દિવસે કોઇ પણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ મનાયા છે. કોઇ પણ નવા કામની શરૂઆત અથવા તો કોઇ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે પણ પાંચ અને છઠ્ઠને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બંને દિવસે વાહન ખરીદી માટે પણ શુભ મનાય છે. હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે 9 ડિસેમ્બરે વિવાહ પંચમી છે. તો 8 ડિસેમ્બરથી શુક્રનું મકર રાશિમાં પરિભ્રમણ થાય છે. તો દસ ડિસેમ્બરે બુધનું ધન રાશિમાં પરિભ્રમણ થાય છે. જેની અન્ય રાશિ પર પણ શુભાશુભ અસર પડશે. 12 ડિસેમ્બરે સવાર્થ સિદ્ધ અને રવિ યોગ છે. જે પણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ યોગ મનાવાવમાં આવે છે.

આ પણ વાંચો

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget