શોધખોળ કરો
મોદી ખેલશે મોટો દાવ, દરેક ગરીબના જનધન ખાતામાં જમા થશે 10,000? જાણો બીજી શું છે યોજના
1/4

ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, મોદી સરકારનો મુખ્ય એજન્ડા પણ દેશના ગરીબોને સશક્ત કરવાનો છે. જો આમ થાય તો ભાજપ સતત બે ચૂંટણીમાં જીત મેળવીને ગરીબ અને ખેડૂતોની વચ્ચે પોતાનો જનાધાર મજબૂત કરવામાં પણ સફળ થશે. જોકે ભગવા બ્રાન્ડની રાજનીતિત પંડિત કેન્દ્ર સરકાર નોટબંધી જેવી પોલિટિકલ ગેમને લઈને ખૂબ જ ચિંતામાં પણ છે. આ લોકોનું માનવું છે કે, ગ્રામીણ અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે રોકડ પર આધાર રાખે છે. એવામાં નોટબંધી પક્ષ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. આ વાતના સંકેત સરકારને ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યો તરફથી મળ્યા પણ છે.
2/4

જો સરકાર આ દિશામાં આગળ વધે તો આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગેમ ચેન્જર સાબિત થશે. કહેવાય છે કે, ભાજપ નોટબંધી બાદ પોતાની કોર વોટ બેંક વેપારી અને મધ્યમવર્ગના હટી જશે તેવા ડરથી આ પગલું લઈ શકે છે. બદલાયેલા વાતાવરણમાં સરકાર ગરીબો અને ખેડૂતોને પોતાના તરફ ખેંચવા માગે છે.
Published at : 23 Nov 2016 11:54 AM (IST)
View More





















