શોધખોળ કરો

મોદી ખેલશે મોટો દાવ, દરેક ગરીબના જનધન ખાતામાં જમા થશે 10,000? જાણો બીજી શું છે યોજના

1/4
ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, મોદી સરકારનો મુખ્ય એજન્ડા પણ દેશના ગરીબોને સશક્ત કરવાનો છે. જો આમ થાય તો ભાજપ સતત બે ચૂંટણીમાં જીત મેળવીને ગરીબ અને ખેડૂતોની વચ્ચે પોતાનો જનાધાર મજબૂત કરવામાં પણ સફળ થશે. જોકે ભગવા બ્રાન્ડની રાજનીતિત પંડિત કેન્દ્ર સરકાર નોટબંધી જેવી પોલિટિકલ ગેમને લઈને ખૂબ જ ચિંતામાં પણ છે. આ લોકોનું માનવું છે કે, ગ્રામીણ અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે રોકડ પર આધાર રાખે છે. એવામાં નોટબંધી પક્ષ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. આ વાતના સંકેત સરકારને ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યો તરફથી મળ્યા પણ છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, મોદી સરકારનો મુખ્ય એજન્ડા પણ દેશના ગરીબોને સશક્ત કરવાનો છે. જો આમ થાય તો ભાજપ સતત બે ચૂંટણીમાં જીત મેળવીને ગરીબ અને ખેડૂતોની વચ્ચે પોતાનો જનાધાર મજબૂત કરવામાં પણ સફળ થશે. જોકે ભગવા બ્રાન્ડની રાજનીતિત પંડિત કેન્દ્ર સરકાર નોટબંધી જેવી પોલિટિકલ ગેમને લઈને ખૂબ જ ચિંતામાં પણ છે. આ લોકોનું માનવું છે કે, ગ્રામીણ અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે રોકડ પર આધાર રાખે છે. એવામાં નોટબંધી પક્ષ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. આ વાતના સંકેત સરકારને ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યો તરફથી મળ્યા પણ છે.
2/4
જો સરકાર આ દિશામાં આગળ વધે તો આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગેમ ચેન્જર સાબિત થશે. કહેવાય છે કે, ભાજપ નોટબંધી બાદ પોતાની કોર વોટ બેંક વેપારી અને મધ્યમવર્ગના હટી જશે તેવા ડરથી આ પગલું લઈ શકે છે. બદલાયેલા વાતાવરણમાં સરકાર ગરીબો અને ખેડૂતોને પોતાના તરફ ખેંચવા માગે છે.
જો સરકાર આ દિશામાં આગળ વધે તો આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગેમ ચેન્જર સાબિત થશે. કહેવાય છે કે, ભાજપ નોટબંધી બાદ પોતાની કોર વોટ બેંક વેપારી અને મધ્યમવર્ગના હટી જશે તેવા ડરથી આ પગલું લઈ શકે છે. બદલાયેલા વાતાવરણમાં સરકાર ગરીબો અને ખેડૂતોને પોતાના તરફ ખેંચવા માગે છે.
3/4
પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશભરમાં 25 કરોડ ખાતા ખોલાવામાં આવ્યા હતા. તેમાંથી 5.8 કરોડ ખાતામાં આજે પણ ઝીરો બેલેન્સ છે. જો સરકાર આ યોજના પર અમલ કરે તો સરકાર પર 58,000 કરોડ રૂપિયાનો ભાર પડે. જાણકારોનું કહેવું છે કે, આરબીઆઈના ખાતામાં નોટબંધીને કારણે 3 લાખ કરોડ રૂપિયા આવશે. જેના કારણે કેન્દ્ર સરકાર કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગરીબ લોકો અને ખેડૂતની વચ્ચે એવો મેસેજ આપવા માગે છે કે નોટબંધીને કારણે તેમને નુકસાન થવાને બદલે લાભ થશે.
પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશભરમાં 25 કરોડ ખાતા ખોલાવામાં આવ્યા હતા. તેમાંથી 5.8 કરોડ ખાતામાં આજે પણ ઝીરો બેલેન્સ છે. જો સરકાર આ યોજના પર અમલ કરે તો સરકાર પર 58,000 કરોડ રૂપિયાનો ભાર પડે. જાણકારોનું કહેવું છે કે, આરબીઆઈના ખાતામાં નોટબંધીને કારણે 3 લાખ કરોડ રૂપિયા આવશે. જેના કારણે કેન્દ્ર સરકાર કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગરીબ લોકો અને ખેડૂતની વચ્ચે એવો મેસેજ આપવા માગે છે કે નોટબંધીને કારણે તેમને નુકસાન થવાને બદલે લાભ થશે.
4/4
નવી દિલ્હીઃ નોટબંધી બાદ કેન્દ્ર સરકાર જન ધન ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારની ઝીરો બેલેન્સવાળા ખાતામાં પ્રાથમિકતાના આધારે રૂપિયા જમા કરાવાવની યોજના છે. તેના પર યૂપી, પંજાબ અને ગોવાની ચૂંટણી પહેલા જ અમલ થાય તેવી સંભાવના છે. જેથી કરીને કેન્દ્ર સરકાર 15 લાખ રૂપિયાના જુમલા અને નોટબંધીના સંભવિત નુકસાનથી બચી શકે છે. જોકે સરકાર તરફથી સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ કેન્દ્ર સરકાર જન ધન ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારની ઝીરો બેલેન્સવાળા ખાતામાં પ્રાથમિકતાના આધારે રૂપિયા જમા કરાવાવની યોજના છે. તેના પર યૂપી, પંજાબ અને ગોવાની ચૂંટણી પહેલા જ અમલ થાય તેવી સંભાવના છે. જેથી કરીને કેન્દ્ર સરકાર 15 લાખ રૂપિયાના જુમલા અને નોટબંધીના સંભવિત નુકસાનથી બચી શકે છે. જોકે સરકાર તરફથી સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget