શોધખોળ કરો
કિંગફિશર જેવી જ હાલત થશે જેટ એરવેઝની ? કંપનીના આ પગલાથી પાયલટ્સમાં નારાજગી, જાણો વિગતે
1/4

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ અંગે જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને મેનેજમેન્ટની ટીમે કર્મચારીઓ સાથે બેઠક કરીને આર્થિક હાલત અંગે જાણકારી આપી હતી. કંપનીએ ખર્ચ ઘટાડાવા પાયલટ તથા અન્ય સ્ટાફની સેલરી ઘટાડવાની વાત કરી છે. કંપની બંધ ન થાય અને નોકરીથી હાથ ન ધોવા પડે તે માટે કર્મચારીઓને સ્વેચ્છાએ સેલરી ઘટાડવા કહ્યું છે.
2/4

નવી દિલ્હીઃ જેટ એરવેઝ આર્થિક સંકટમાં હોવાના અહેવાલ છે. કંપનીએ તેના કર્મચારીઓને 60 દિવસથી વધારે સમય ચલાવવાના પૈસા ન હોવાનું કહ્યું છે. જેના કારણે કંપની મોટા પાયે કોસ્ટ કટિંગની તૈયારીમાં છે. જેના કારણે લોકો આ કંપનીની હાલત પણ કિંગફિશર જેવી તો નહીં થાય તેમ કહી રહ્યા છે.
Published at : 04 Aug 2018 08:35 PM (IST)
View More




















