શોધખોળ કરો

કિંગફિશર જેવી જ હાલત થશે જેટ એરવેઝની ? કંપનીના આ પગલાથી પાયલટ્સમાં નારાજગી, જાણો વિગતે

1/4
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ અંગે જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને મેનેજમેન્ટની ટીમે કર્મચારીઓ સાથે બેઠક કરીને આર્થિક હાલત અંગે જાણકારી આપી હતી. કંપનીએ ખર્ચ ઘટાડાવા પાયલટ તથા અન્ય સ્ટાફની સેલરી ઘટાડવાની વાત કરી છે. કંપની બંધ ન થાય અને નોકરીથી હાથ ન ધોવા પડે તે માટે કર્મચારીઓને સ્વેચ્છાએ સેલરી ઘટાડવા કહ્યું છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ અંગે જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને મેનેજમેન્ટની ટીમે કર્મચારીઓ સાથે બેઠક કરીને આર્થિક હાલત અંગે જાણકારી આપી હતી. કંપનીએ ખર્ચ ઘટાડાવા પાયલટ તથા અન્ય સ્ટાફની સેલરી ઘટાડવાની વાત કરી છે. કંપની બંધ ન થાય અને નોકરીથી હાથ ન ધોવા પડે તે માટે કર્મચારીઓને સ્વેચ્છાએ સેલરી ઘટાડવા કહ્યું છે.
2/4
નવી દિલ્હીઃ જેટ એરવેઝ આર્થિક સંકટમાં હોવાના અહેવાલ છે. કંપનીએ તેના કર્મચારીઓને 60 દિવસથી વધારે સમય ચલાવવાના પૈસા ન હોવાનું કહ્યું છે. જેના કારણે કંપની મોટા પાયે કોસ્ટ કટિંગની તૈયારીમાં છે. જેના કારણે લોકો આ કંપનીની હાલત પણ કિંગફિશર જેવી તો નહીં થાય તેમ કહી રહ્યા છે.
નવી દિલ્હીઃ જેટ એરવેઝ આર્થિક સંકટમાં હોવાના અહેવાલ છે. કંપનીએ તેના કર્મચારીઓને 60 દિવસથી વધારે સમય ચલાવવાના પૈસા ન હોવાનું કહ્યું છે. જેના કારણે કંપની મોટા પાયે કોસ્ટ કટિંગની તૈયારીમાં છે. જેના કારણે લોકો આ કંપનીની હાલત પણ કિંગફિશર જેવી તો નહીં થાય તેમ કહી રહ્યા છે.
3/4
આર્થિક સંકટથી બહાર નીકળવા માટે જેટ એરવેઝ વર્કિંગ કેપિટલ લોન માટે અરજી કરી હતી, પરંતુ બેંકોએ તેની સામે આકરી શરત મુકી હતી. બેંકોનું કહેવું હતું કે જેટ એરવેઝ પર પહેલાથી જ 8150 કરોડ રૂપિયાનું ઋણ છે. આ બેંકો પૈકી અનેકે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇનને પણ લોન આપી હતી. તેથી તેઓ હવે લોન આપવા માંગતી નથી.
આર્થિક સંકટથી બહાર નીકળવા માટે જેટ એરવેઝ વર્કિંગ કેપિટલ લોન માટે અરજી કરી હતી, પરંતુ બેંકોએ તેની સામે આકરી શરત મુકી હતી. બેંકોનું કહેવું હતું કે જેટ એરવેઝ પર પહેલાથી જ 8150 કરોડ રૂપિયાનું ઋણ છે. આ બેંકો પૈકી અનેકે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇનને પણ લોન આપી હતી. તેથી તેઓ હવે લોન આપવા માંગતી નથી.
4/4
જેટ એરવેઝે પાયલટને આગામી બે વર્ષ સુધી 15 ટકા ઓછી સેલરી પર કામ કરવાની સલાહ આપી છે. કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે જો પાયલટ સેલરી ઘટાડવા સહમત થઈ જશે તો કોઈપણ પાયલટને નોકરીમાંથી દૂર નહીં કરવામા આવે. જોકે પાયલટોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. પાયલટ યુનિયને મેનેજમેન્ટને નાણાંકીય સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરવાની સલાહ આપી છે.
જેટ એરવેઝે પાયલટને આગામી બે વર્ષ સુધી 15 ટકા ઓછી સેલરી પર કામ કરવાની સલાહ આપી છે. કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે જો પાયલટ સેલરી ઘટાડવા સહમત થઈ જશે તો કોઈપણ પાયલટને નોકરીમાંથી દૂર નહીં કરવામા આવે. જોકે પાયલટોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. પાયલટ યુનિયને મેનેજમેન્ટને નાણાંકીય સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરવાની સલાહ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget