શોધખોળ કરો
2000ની નોટ સાથે જોડાયેલ નવી જાણકારી, વાંચીને વધી જશે તમારું ટેન્શન
1/4

આ વખતે દેશની તમામ બેંકોને નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ નિર્દેશ અનુસાર હવે લોકોને આવતા ત્રણ મહિના સુધી બેંકોમાં નાની નોટ જ મળશે કારણ કે આરબીઆઈએ 2000ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આરબીઆઈ અધિકારીએ જણાવ્યું કે, સરકારે તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે દેશમાં 2000ની નોટોની સતત ઘટ પડી રહી છે.
2/4

નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે બજારમાં રોકડના કકડાટને ઓછો કરવા માટે 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. સરકારે દેશમાંથી કાળુ નાણું ઘટાડવા માટે નોટબંધી કરી હતી. 2000ની નોટ બજારમાં આવ્યા બાદથી જ નવી નવી અટકળો પણ શરૂ થઈ ગઈ હતી.
Published at : 02 Dec 2017 12:04 PM (IST)
View More























