શોધખોળ કરો
ડિસેમ્બર સુધીમાં UPના દરેક ગામમાં જિયો પહોંચશે, યોગી આદિત્યનાથ છે કર્મયોગીઃ મુકેશ અંબાણી
1/5

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ દરેક સ્તર પર ઉત્તર પ્રદેશની મદદ કરવા તૈયાર છે. મને યુપીની સેવા કરવાનો મોકો મળ્યો તે મારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને કર્મયોગી ગણાવ્યા.
2/5

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ફાઇલ તસવીર.
Published at : 21 Feb 2018 03:49 PM (IST)
View More























