શોધખોળ કરો

Junagadh: ભવનાથમાંથી 2 કિલો ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા

જૂનાગઢના ભવનાથમાંથી પોલીસે બાતમીના આધારે 2 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

જૂનાગઢ: જૂનાગઢ પોલીસ દ્વારા ગેરકાયદેસર  પ્રવૃતિઓને અટકાવવા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ભવનાથમાંથી પોલીસે બાતમીના આધારે 2 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાની સાથે 2 લોકોની ધરપકડ કરી છે.  જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને રોકવા  પોલીસને કડક સુચના આપવામાં આવી હતી. 

જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસે 2 કિલો ગાંજા સાથે 2 ઈસમોને ઝડપી લીધા છે.  45 હજારની કિંમતનો ગાંજો ઝડપાયો છે. મુકેશપરી અને જયેશ ઘોસીયાને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

દૂધમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં

 રાજકોટમાં ઘણી વખત ભેળસેળ કરતાં એકમો પર દરોડોના સમાચાર આવતા રહે છે. ત્યારે વધુ એક વખત આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ વખતે રાજકોટના મંગળા મેઇન રોડ પર આરોગ્ય વિભાગના દરોડા પડ્યા છે. જ્યાં મંગળા મેઈન રોડ પર આવેલી વિશાલ ડેરીમાં દૂધના નમૂના લેવા કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ ડેરીઓમાં નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળને લઈને હવે આરોગ્ય વિભાગ મેદાનમાં છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વીસ કરતાં વધારે ડેરીઓમાં નમૂના લેવામાં આવ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દૂધ એ આપણા નાસ્તાનો આવશ્યક ભાગ છે. ઘણા લોકો દિવસભર એનર્જી લેવલ જાળવી રાખવા માટે નાસ્તામાં દૂધનું સેવન કરવાનું પસંદ કરે છે. જો કે આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તેના પોષણ મૂલ્યને સારી રીતે તપાસવું તમારા માટે મહત્વપૂર્ણ બની ગયું છે. કારણ કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો ખાવાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. અન્ય ખાદ્ય પદાર્થોની જેમ દૂધમાં પણ ભેળસેળ શરૂ થઈ ગઈ છે. ભેળસેળવાળું દૂધ પીવાથી તમારું સ્વાસ્થ્ય જોખમમાં આવી શકે છે. તેથી, આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ભેળસેળયુક્ત દૂધને ઓળખી શકો છો.

ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે ઓળખવું?

દૂધમાં સામાન્ય રીતે માલ્ટોડેક્સ્ટ્રિન પાવડર, શુદ્ધ તેલ અને હાઇડ્રોજન પેરોક્સાઇડની ભેળસેળ હોય છે. આવી સ્થિતિમાં, તમે દૂધની શુદ્ધતા ક્યાં તો તેને સૂંઘીને અથવા તેનો સ્વાદ લઈને જાણી શકો છો. નકલી દૂધ એકદમ પાતળું હશે. તેનો સ્વાદ પણ શુદ્ધ દૂધ કરતાં ઘણો અલગ હશે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
શિયાળામાં આંખો અને હાર્ટ માટે આમળા વરદાન સમાન, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં આંખો અને હાર્ટ માટે આમળા વરદાન સમાન, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Embed widget