શોધખોળ કરો

CRIME NEWS: ભાવનગરના આ ગામમાં બીજેપી નેતાની પુત્રીની હત્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે.

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા તિક્ષ્ણ હથિયાર વડે સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા કુલ છ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આ હત્યાનાં બનાવને લઈ વરલ ગામ પૂરું પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

ભાવનગરના શિહોર તાલુકાના વરલ ગામે ગત મોડી રાત્રે સગીરાની હત્યા કરવામાં આવી છે, આ સમગ્ર બનાવની વિગત એ પ્રમાણે છે કે, ઘણા લાંબા વર્ષોથી ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો જે ટાવરની લીઝ પુરી થતા પૈસા તેમજ સામાન લેવા બાબતે ઉગ્ર બોલા ચાલી થતા બે કોમ વચ્ચે ઝગડો થયો હતો. જે મામલો વધુ ઉગ્ર બનતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બોલાચાલીમાં 16 વર્ષની સગીરા રાધિકા બારૈયા તેમના પિતાને બચાવવા જતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેને લઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વરેલ ગામમાં લશ્કર બારૈયા નામના સરપંચને ત્યાં પાંચથી છ ઈસમો ખાનગી કંપનીના ટાવરનો સામાન ભરવા માટે તેમના ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન બાકી નીકળતા પૈસા લેવા બાબતે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ મારામારી થતા લશ્કર બારૈયાની પુત્રીને ગંભીર ઈજા પહોંચી અને બાદમાં તેમનું મોત નિપજ્યું.  આ મામવે (૧)આરીફ પાયક (૨) અશરફ પાયક (૩) અરમાન પાયક (૪) ઈરફાન પાયક (૫) અમીન પાયક અને (૬) આદિલ પાયકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈ પરિવાર સહિત વરલ ગામ માતમમાં ફેરવાયું છે. સગીરાના હત્યાના બનાવને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો વરલ ગામ પહોંચ્યા હતા અને પરિવારજનોની મુલાકાત લઇ આશ્વાસન પાઠવ્યું હતું

ભાવનગર જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ બનાવો છે કે જેમાં બે કોમ વચ્ચે ઝઘડો થયો હતો અને સગીરાની હત્યા કરી દેવામાં આવી હોઈ. હાલ હત્યાના બનાવને લઈ પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ પરિવારજન દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે હત્યામાં સામેલ તમામ ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વરલ ગામમાં અશાંતિનો માહોલ પ્રસરે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સૌ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. આ સાથે જ વરલ ગામની તમામ બજારો પણ વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડીને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget