શોધખોળ કરો

બે બહેનોની કરતૂતઃ આ રીતે યુવાનોની જિંદગી સાથે કરતી હતી ચેડાં, પોલીશીનની બેગ ખોલતાં જ પોલીસ રહી ગઈ હેરાન

પોલીસ પકડામાં આવેલા આરોપીઓની ઓળખ સુલ્તાનપુરી નિવાસી મનદીપ, પરનીત કૌર અને વિકાસ તરીકે થઈ છે.આરોપીઓની કબ્જામાંથી 214 સીરિંજ અને 21 ઈંજેકશન જપ્ત કરવામાં આવ્યા છે.

Delhi Crime News: સુલ્તાનપુરી પોલીસે યુવાઓને નશાનો ઈંજેક્શન વેચતી બે બહેનોન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં નશાના ઈંજેકશન અને સીરિંજ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને તેમની સાથે અન્ય કોણ કોણ સંકલેલું છે તેની તપાસ કરી રહી છે.

પોલીસ પકડામાં આવેલા આરોપીઓની ઓળખ સુલ્તાનપુરી નિવાસી મનદીપ, પરનીત કૌર અને વિકાસ તરીકે થઈ છે.આરોપીઓની કબ્જામાંથી 214 સીરિંજ અને 21 ઈંજેકશન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જિલ્લામાં નશાનો સામાન વેચવા પર રોક લગાવવા માટે તમામ પોલીસ ઈન્ચાર્જને નિર્દેશ આપ્યો છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે કેટલાક લોકો નશો કરનારા યુવાનોને ઈંજેક્શન અને સીરિંજ વેચી છે.

સુલતાનપુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુખબીર મલિકના નેતૃત્વમાં પોલીસ આવા લોકોની ઓળખ કરવામાં લાગી છે. હવાલદાર જગદીપે આ ધંધામાં સામેલ વિકાસ અંગે જાણકારી મળી હતી જેને સોમવારે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી એક પોલીથીન મળી હતી. જેમાં ઈંજેક્શન મળ્યા હતા.

જેની પૂછપરછમા તેણે આ ધંધામાં બે બહેનો સામેલ હોવાની વાત કરી. એક ટીમ બંનાવીને પોલીસે સુલ્તાનપુરીમાં રહેતી બે બહેનોની ધરપકડ કરી છે. પોલીસને તેના કબજામાંથી ઈંજેકશન અને સીરિઝ મળી આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો

Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર

Gujarat Hooch Tragedy: ગુજરાત ભાજપના નેતાએ કહ્યું, 182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરતમાં દારૂ બંધી શક્ય છે, ચૂંટણીમાં દારૂ વહેચવો યોગ્ય નથી

Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

Gujarat Hooch Tragedy: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર

Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત

Gujarat Hooch Tragedy Update: લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ દારૂબંધી હટાવવાની કરી માંગ ? જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kheda: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મીની બસમાં આગ લાગતાં જ અફરાતફરી માહોલ સર્જાયો.Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget