શોધખોળ કરો

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

CRIME NEWS: વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. પિતાએ જ પુત્રીને હવસનો શિકાર બનાવતા ચકચાક મચી ગઈ છે.

CRIME NEWS: વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. આ અંગે વિગતે વાત કરીએ તો 43 વર્ષના સાવકા પિતા 3 વર્ષ સુધી 12માં ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કરતો રહ્યો. જેના કારણે સગીર પુત્રી ડિપ્રેસનમાં રહેતી હોવાથી આખરે માતાએ મક્કરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પત્નીની ફરિયાદ બાદ પતિ અનિલની પોલીસે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, સપ્ટેમ્બર 2019થી આરોપી પિતા તેની પુત્રી દુષ્કર્મ કરતો હતો. સાવકા પિતા અનિલ વિરુદ્ધ કલમ 376 (2), 323 અને જાતીય રક્ષણ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012ની હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનાને પગલે આરોપી પિતા પર લોકો ફિટકાર વર્સાવી રહ્યા છે.

તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર
તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તાપસ કરી રહેલી ખાસ તાપસ ટીમ એટલે કે SITએ વધુ એક IPS અધિકારીને સમન્સ પાઠવ્યું છે. પૂર્વ DIG અને જે તે સમયે અમદાવાદનાં ડીસીપી રાહુલ શર્માને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું તેડું આવ્યુંછે.

ગુલબર્ગ કેસમાં જે તે સમયે સીડી બનાવવાથી લઈને અગાઉ પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રાહુલ શર્માની  પૂછપરછ કરી હતી. કલમ 218 અંતર્ગત સરકારી અધિકારી તરીકે ખોટા રેકોર્ડ બનાવી અન્યોને બચાવવા મામલે  રાહુલ શર્માની  પૂછપરછ થઈ શકે છે. ક્રિમીનલ કોન્સપીરસી કેસ અને છેતરપિંડી મામલે  હેઠળ પણ પૂછપરછ થશે. હાલ તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર બી શ્રીકુમાર લાર્જર કોન્ફરન્સી કેસમાં જેલમાં બંધ છે. 

25 જૂને તિસ્તા સેતલવાડની થઇ હતી ધરપકડ 
તિસ્તા સેતલવાડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 જૂને તેના એનજીઓ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમાર પણ જેલમાં છે. તિસ્તા સેતલવાડની 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓને સંડોવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

SITએ અનેક ખુલાસા કર્યા 
ગુજરાત પોલીસે આ મામલે SITની રચના કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેના સોગંદનામામાં આરોપ મૂક્યો છે કે સેતલવાડ અને શ્રીકુમાર તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે મોટા ષડયંત્રનો ભાગ હતા. સોગંદનામામાં આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ તરત જ પટેલના કહેવાથી સેતલવાડને રૂ.30 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી હતા. કસ્ટોડિયલ ડેથ કેસમાં તે પહેલાથી જ જેલમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: કલાકો બાદ પણ ગટરમાં ખાબકેલા કેદારનો નથી કોઈ અત્તો પત્તો | Abp Asmita | 6-2-2025Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડUSA Deport Indian: હાંકી કઢાયેલા ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતીઓ સૌથી વધારે | Abp AsmitaUSA Deport Indian: અમેરિકાએ હાંકી કાઢેલા ગુજરાતીઓમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો
Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget