શોધખોળ કરો

Mumbai: 62 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન પાર્ટનર પર ફેંક્યું એસિડ, 25 વર્ષથી સાથે રહેતા હતા

મુંબઈમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનર પર એસિડ ફેંક્યું. જ્યારે મહિલા પાણીની ટાંકી ભરવા માટે ઉઠી હતી. દરમિયાન આરોપી બહારથી આવ્યો હતો અને તેની પાર્ટનર પર એસિડ ફેંક્યું હતું.

Mumbai:  NCRBના ડેટા મુજબ, 2021માં દેશમાં એસિડ ફેંકવાની 102 ઘટનાઓ નોંધાઈ હતી. આ સંખ્યા 2019માં 150 અને 2020માં 105 હતી.

Acid Attack: મુંબઈમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનર પર એસિડ ફેંક્યું. આ ઘટના શુક્રવારે સવારે બની હતી, જ્યારે મહિલા પાણીની ટાંકી ભરવા માટે ઉઠી હતી. દરમિયાન આરોપી બહારથી આવ્યો હતો અને તેની પાર્ટનર પર એસિડ ફેંક્યું હતું.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ મહેશ પૂજારી તરીકે થઈ છે. આરોપી 62 વર્ષનો છે જ્યારે તેનો લિવ-ઈન પાર્ટનર 54 વર્ષની છે. બંને કાલબાદેવી પાસેની એક ચાલમાં રહે છે.

25 વર્ષથી રહેતા હતા સાથે :
 
લોકમાન્ય તિલક માર્ગ પોલીસે જણાવ્યું કે, પૂજારીનો તેની પાર્ટનર સાથે ઝઘડો થયો હતો, આ ઝઘડા બાદ તે ઘણી બહાર ગયો હતો, ત્યારબાદ તે એસિડ લઈને પાછો ફર્યો અને તે મહિલા પર નાખી દીધો. એસિડથી દાઝી ગયેલી મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જ્યોતિ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટમાં જ આરોપીને પકડી લીધો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ બંને 25 વર્ષથી સાથે રહેતા હતા. પૂજારીની નશાની આદતને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.

દેશમાં એસિડ ફેંકવાના કિસ્સાઓ :

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ, 2021માં દેશમાં એસિડ ફેંકવાની 102 ઘટનાઓ નોંધાઈ હતી. આ સંખ્યા 2019માં 150 અને 2020માં 105 હતી. માહિતી મુજબ, એસિડ ફેંકવાની સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. દેશમાં દર વર્ષે બનતા લગભગ અડધા કેસ અહીંથી નોંધાયા છે.

એસિડ હુમલાના 83% કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે તેમાંથી 54 % દોષિત ઠર્યા હતા. 2020માં, ચાર્જશીટનો દર વધીને 86% થયો હતો જ્યારે દોષિત ઠેરવવાનો દર વધીને 72% થયો હતો. 2021 માં, આ દરો 89% (ચાર્જશીટ) અને 20% (દોષિત) હતા. 2015 માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, તમામ રાજ્યોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં એસિડ હુમલાના કેસોની ઝડપી સુનાવણી માટે વિનંતી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget