શોધખોળ કરો

Crime News: આઈ એમ સોરી, ગુડ બાય એવરી વન.... લખીને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

Jaipur News: ઘરમાં હાજર મહિલાએ પોલીસને જણાવ્યું કે, ફંદા પરથી નીચે ઉતારવામાં આવી ત્યાં સુધી તેના શ્વાસ ચાલતા હતા.

Rajasthan Crime News: આઈ એમ સોરી, ગુડ બાય એવરીવન... હું મારી મરજીથી આત્મહત્યા કરી રહી છું. આમ લખીને જયપુરના ગોવિંદદેવ મંદિરના મહંત અંજની કુમાર ગોસ્વામીની પુત્રવધુ નિવેદતાએ આત્મહત્યા કરી લીધી.પરિવારજનોએ ચૂંદડીનો ફાંસો કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોત્ટરો મૃત જાહેર કરી.

માણેક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હવેલીમાં ગોવિંદ દેવજી મહંતનો પરિવાર રહે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું, સવારે 11 વાગ્યે ઘરની નોકરાણી તથા અન્ય મહિલાઓએ નિવેદિતાને લટકતી જોઈ. જે બાદ પરિવારજનોને જાણ કરાઈ. પરિવારજનો ફાંસીનો ફંદો કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા.

ઘરમાં હાજર મહિલાએ પોલીસને જણાવ્યું કે, ફંદા પરથી નીચે ઉતારવામાં આવી ત્યાં સુધી તેના શ્વાસ ચાલતા હતા. પોલીસ અધિકારીના કહેવા મુજબ, રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે.જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરવાની વાત લખી છે.

15 વર્ષ પહેલા થયા હતા લગ્ન

પોલીસે જણાવ્યુ, ઉદયપુરની રહેવાસી નિવેદિતાના લગ્ન 2007માં મહંત અંજનીકુમાર ગોસ્વામીના પુત્ર માનસ ગોસ્વામી સાથે થયા હતા. તેમને બે બાળકો છે. નિવાસ સ્થાનથી આશરે 500 મીટર દૂર ગોવિંદજીનું મંદિર છે. મહંત અંજની કુમાર અને તેમનો પુત્ર માનસ ગોસ્વામી સવારે 7 વાગ્યે જ મંદિર જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ

Tomato Flu:  બાળકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના જેવો આ વાયરસ, જાણો લક્ષણ અને સારવાર

Coronavirus: કોરોનાના વધતા કેસને લઈ રેલવેએ શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

Sri Lanka Crisis: શ્રીલંકામાં દેખાવો અને બબાલ બાદ શું ભારત મોકલી રહ્યું છે સેના ? હાઈ કમિશને જણાવી સચ્ચાઈ

Seed Purchase: ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે આ બાબતો રાખે ધ્યાનમાં, નહીં આવે રડવાનો વારો

Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે

કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર

Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો

Cyclone Asani: ક્ષણવાર ચૂકી ગયો હોત તો યુવકે ગુમાવી દીધો હોત જીવ, જુઓ વાવાઝોડાનો ખૌફનાક Live Video

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Embed widget