શોધખોળ કરો

Crime News: આઈ એમ સોરી, ગુડ બાય એવરી વન.... લખીને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

Jaipur News: ઘરમાં હાજર મહિલાએ પોલીસને જણાવ્યું કે, ફંદા પરથી નીચે ઉતારવામાં આવી ત્યાં સુધી તેના શ્વાસ ચાલતા હતા.

Rajasthan Crime News: આઈ એમ સોરી, ગુડ બાય એવરીવન... હું મારી મરજીથી આત્મહત્યા કરી રહી છું. આમ લખીને જયપુરના ગોવિંદદેવ મંદિરના મહંત અંજની કુમાર ગોસ્વામીની પુત્રવધુ નિવેદતાએ આત્મહત્યા કરી લીધી.પરિવારજનોએ ચૂંદડીનો ફાંસો કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોત્ટરો મૃત જાહેર કરી.

માણેક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હવેલીમાં ગોવિંદ દેવજી મહંતનો પરિવાર રહે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું, સવારે 11 વાગ્યે ઘરની નોકરાણી તથા અન્ય મહિલાઓએ નિવેદિતાને લટકતી જોઈ. જે બાદ પરિવારજનોને જાણ કરાઈ. પરિવારજનો ફાંસીનો ફંદો કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા.

ઘરમાં હાજર મહિલાએ પોલીસને જણાવ્યું કે, ફંદા પરથી નીચે ઉતારવામાં આવી ત્યાં સુધી તેના શ્વાસ ચાલતા હતા. પોલીસ અધિકારીના કહેવા મુજબ, રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે.જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરવાની વાત લખી છે.

15 વર્ષ પહેલા થયા હતા લગ્ન

પોલીસે જણાવ્યુ, ઉદયપુરની રહેવાસી નિવેદિતાના લગ્ન 2007માં મહંત અંજનીકુમાર ગોસ્વામીના પુત્ર માનસ ગોસ્વામી સાથે થયા હતા. તેમને બે બાળકો છે. નિવાસ સ્થાનથી આશરે 500 મીટર દૂર ગોવિંદજીનું મંદિર છે. મહંત અંજની કુમાર અને તેમનો પુત્ર માનસ ગોસ્વામી સવારે 7 વાગ્યે જ મંદિર જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ

Tomato Flu:  બાળકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના જેવો આ વાયરસ, જાણો લક્ષણ અને સારવાર

Coronavirus: કોરોનાના વધતા કેસને લઈ રેલવેએ શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

Sri Lanka Crisis: શ્રીલંકામાં દેખાવો અને બબાલ બાદ શું ભારત મોકલી રહ્યું છે સેના ? હાઈ કમિશને જણાવી સચ્ચાઈ

Seed Purchase: ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે આ બાબતો રાખે ધ્યાનમાં, નહીં આવે રડવાનો વારો

Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે

કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર

Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો

Cyclone Asani: ક્ષણવાર ચૂકી ગયો હોત તો યુવકે ગુમાવી દીધો હોત જીવ, જુઓ વાવાઝોડાનો ખૌફનાક Live Video

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget