શોધખોળ કરો

CS Syllabus: CS નો બદલાશે અભ્યાસક્રમ, જાણો ક્યારથી લાગુ થશે નવો સિલેબસ

CS: નવા અભ્યાસક્રમની પ્રથમ પરીક્ષા જૂન 2023થી લેવામાં આવશે. નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક નોલેજ આધારીત જાણકારી મળશે.

CS Syllabus:  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) બાદ હવે કંપની સેક્રેટરી (સીએસ)નો પણ અભ્યાસક્રમ બદલાશે. સીએસનો નવો અભ્યાસક્રમ જૂન ૨૦૨૩થી અમલી થશે તેવી જાહેરાત ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે.

સીએસનો નવો અભ્યાસક્રમ 16 જુલાઇથી પબ્લિક રીવ્યુ માટે સમગ્ર દેશમાં ઓપન કરાશે

આઇસીએસાઆઇના નેશનલ પ્રેસિડેન્ટે જણાવ્યું કે, 'નવી શૈક્ષણિક પોલિસી અંતર્ગત કંપની સેક્રેટરીનો સંપૂર્ણ અભ્યાસક્રમ બદલાઇ રહ્યો છે. સ્કિલ ડેવલપમેન્ટ આધારીત સીલેબસ, આંતરરાષ્ટ્રીય તકો શોધી નવા અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર કરાશે. નવી શૈક્ષણિક પોલિસીનો એક વર્ષ અભ્યાસ કર્યા બાદ નવો અભ્યાસક્રમ લાવવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓને એકેડેમિક કેરિયર બનાવવામાં મદદ મળશે. સીએસનો નવો અભ્યાસક્રમ 16 જુલાઇથી પબ્લિક રીવ્યુ માટે સમગ્ર દેશમાં ઓપન કરાશે. આ પછી 1 થી 3 સપ્ટેમ્બરમાં અભ્યાસક્રમનો અંતિમ ઓપ જાહેર કરાશે.

નવા અભ્યાસક્રમ મુજબ પ્રથમ પરીક્ષા ક્યારથી લેવાશે

નવા અભ્યાસક્રમની પ્રથમ પરીક્ષા જૂન 2023થી લેવામાં આવશે. નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક નોલેજ આધારીત જાણકારી મળશે. આ ઉપરાંત તેઓને સ્પેશિયાલિસ્ટ બનવા માટે ઈલેક્ટિવ પેપર પદ્ધતિનો લાભ મળી શકશે. 10 વર્ષના સીએસની પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા સીએસને એકેડેમિક સાઇટમાં પ્રેક્ટિસિંગ પ્રોફેસરની કેરિયર બનાવવા પણ યુજીસીને રજૂઆત કરી છે. ' દરમિયાન આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટરને વર્ષ 2020 દરમ્યાન બેસ્ટ ચેપ્ટર ઓફ ઈન્ડિયાનો એર્વોર્ડ પ્રાપ્ત થયાની ઘોષણા 'કંપની સેક્રેટરી-એ પ્રિફર્ડ પ્રોફેશનલ' થીમ પર લોનાવાલામાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો......... 

US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ

Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ

Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી

Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget