શોધખોળ કરો

India Post માં 40 હજારથી વધુ પદો પર અરજી કરવાના અંતિમ બે દિવસ બાકી, જલદી આ રીતે કરો અરજી

થોડા સમય પહેલા ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે બમ્પર ભરતી જાહેર કરી હતી.

India Post GDS Recruitment 2023 Last Date: થોડા સમય પહેલા ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે બમ્પર ભરતી જાહેર કરી હતી. આ માટે અરજી કરવાની પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ પણ આવી ગઈ છે. તેથી, જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓએ તરત જ ફોર્મ ભરવું જોઈએ. છેલ્લી તારીખ આડે હવે માત્ર બે દિવસ બાકી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે. આ ભરતી ઝુંબેશ હેઠળ ઈન્ડિયા પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ ભરવામાં આવશે.

40 હજારથી વધુ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે

ઈન્ડિયા પોસ્ટની આ ભરતી મારફતે કુલ 40889 જગ્યાઓ કરવામાં આવશે. આ ખાલી જગ્યાઓની વિશેષતા એ છે કે 10મા અને 12મા પાસ ઉમેદવારો તેમના માટે અરજી કરી શકે છે. આ 40889 ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી કરવા માટે તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો - indiapostgdsonline.gov.in.

તમે આ તારીખ સુધી એપ્લિકેશનમાં ફેરફાર કરી શકો છો

ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2023 હેઠળ આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે, પરંતુ આ અરજીઓ 17 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2023 સુધી સુધારી શકાય છે.

શું છે લાયકાત?

અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવો આવશ્યક છે. ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષયો હોવા જોઈએ. આ સાથે એ પણ જરૂરી છે કે ઉમેદવારે માધ્યમિક ધોરણ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

વય મર્યાદા શું છે

જ્યાં સુધી વય મર્યાદાનો સંબંધ છે, આ પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.

કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. 10મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોનું મેરિટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ પસંદગી કરવામાં આવશે.

ICAI: આઈસીએઆઈ અમદાવાદના આઈકોનિક ભવનનો શિલાન્યાસ થયો

ICAI:  ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના ચાણક્યપુરી વિસ્તારમાં બનનારા આઈકોનિક સીએ ભવનનો શિલાન્યાસ સમારોહ આજરોજ યોજાયો હતો. આઈસીએઆઈના નેશનલ પ્રેસિન્ડેન્ટ સીએ (ડો.) દેબાશીસ મિત્રા, વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી નવા બિલ્ડીંગની ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટીના ચેરપર્સન અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બીશન શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આઈકોનિક સીએ ભવનના શિલાન્યસ સમારોહમાં ઉપસ્થિત રહેલા આઈસીએઆઈના નેશનલ પ્રેસિડેન્ટ સીએ (ડો.) દેબાશિસ મિત્રાએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા આઈસીએઆઇના નવા બિલ્ડિંગના શિલાન્યાસ પૂજનમાં સામેલ થવા બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. સમયની જરૂરિયાત પ્રમાણે અમદાવાદમાં આઈસીએઆઈનું આઈકોનિક બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. આઈસીએઆઈની કુલ 167 બ્રાન્ચ પૈકી અમદાવાદ બ્રાન્ચ બીજા નંબરની બ્રાન્ચ છે. દેશમાં કુલ 3,75,000 સીએ છે જ્યારે આઠ લાખથી વધારે વિદ્યાર્થીઓ છે. અમદાવાદ બ્રાન્ચમાં કુલ 14,000 મેમ્બર છે. અમને એ વાતની ખુશી છે કે સીએના વ્યવસાયમાં હવે મહિલાઓની સંખ્યા વધી રહી છે. દેશના કુલ સીએમાં 29 ટકા મહિલા સીએ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget