શોધખોળ કરો

Ajith Phone: આજના યુગમાં પણ અજિત કેમ નથી વાપરતો ફોન? જાણો તેની પાછળનું કારણ

Ajith Phone: સાઉથનો સુપરસ્ટાર અજિત ટૂંક સમયમાં જ તેની ફિલ્મ થુનિવુ સાથે મોટા પડદા પર જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે આજના આધુનિક યુગમાં પણ અભિનેતા ફોનનો ઉપયોગ કેમ નથી કરતો.

Ajith Phone: આજના સમયમાં ફોન એ જીવનની સૌથી મહત્વની જરૂરિયાત બની ગઈ છે. આધુનિક સમયમાં મોબાઈલ વગર ડિજિટલ દુનિયા સાથે જોડાયેલા રહેવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે સાઉથના સુપરસ્ટાર અજીત આજના યુગમાં પણ મોબાઈલનો ઉપયોગ કરતો નથી.

અજિત આજના યુગમાં પણ નથી વાપરતો ફોન 

અજિત અને ત્રિશાએ ચાર વખત સાથે કામ કર્યું છે અને આ જોડી અભિનેતાની 62મી ફિલ્મ માટે ફરી જોડાશે તેવું કહેવાય છે. ગયા અઠવાડિયે 'રંગી' આપનારી ત્રિશા તાજેતરમાં મીડિયાની વાતચીતનો એક ભાગ હતી અને તેને પૂછવામાં આવ્યું કે તેણે અજીતનો મોબાઈલ નંબર તેના ફોનમાં કયા નામે સેવ કર્યો છે. ત્યારબાદ અભિનેત્રીએ અજીત વિશે એક રમુજી હકીકત જણાવી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝐀𝐣𝐢𝐭𝐡 𝐊𝐮𝐦𝐚𝐫 🔵 (@ajith_0fficial)

અજિતની આ વાતની પોલ ખોલી અભિનેત્રી ત્રિશાએ 

ત્રિશા જણાવે છે કે અજિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો નથી. અને તેનો સંપર્ક તેના સહાયક દ્વારા જ થઈ શકે છે. જે હંમેશા તેની સાથે હાજર હોય છે. એટલા માટે તેને અલગ મોબાઈલની જરૂર નથી લાગતી અને તેના લીધે અભિનેતા મોબાઈલ ફોન પોતાની પાસે રાખતો નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝐀𝐣𝐢𝐭𝐡 𝐊𝐮𝐦𝐚𝐫 🔵 (@ajith_0fficial)

એક્ટ્રેસ  ત્રિશાએ કહ્યું- અજિત પાસે મોબાઈલ જ નથી

અગાઉ એવું જાણવા મળ્યું હતું કે અજિત દરેક ફિલ્મ માટે તેનો સંપર્ક નંબર બદલતો રહે છે કારણ કે તે ઇચ્છતો ન હતો કે જ્યારે તે અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય ત્યારે અગાઉની ફિલ્મોના સભ્યો તેને પરેશાન કરે. જો કે અજીતની પત્ની શાલિની પાસે મોબાઈલ ફોન છે. અને તે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ એક્ટિવ છે. ભૂતપૂર્વ અભિનેત્રીએ તાજેતરમાં જ તેના પરિવાર સાથે અજિતની તસવીરો શેર કરી હતી અને આ તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ હતી.

અજિતનું વરકફ્રન્ટ 

અજિતની 'થુનીવુ' આ પોંગલમાં ભવ્ય થિયેટરમાં રિલીઝ થવાની નજીક છે અને નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની ચોક્કસ રિલીઝ તારીખ નક્કી કરવાની બાકી છે. 'થુનીવુ' બોક્સ ઓફિસ પર વિજયની 'વરિસુ' સાથે ટકરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકા ભીંજાયા, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકા ભીંજાયા, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકા ભીંજાયા, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકા ભીંજાયા, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
Navpancham Rajyog 2026: નિર્જળા એકદાશી પર બનશે નવપંચમ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Navpancham Rajyog 2026: નિર્જળા એકદાશી પર બનશે નવપંચમ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Embed widget