શોધખોળ કરો

Aashram Season 4 Relase Date: 'બાબા નિરાલા' ઓટીટી પર ક્યારે આપશે દર્શન, જાણો ક્યારે રિલીઝ થશે બોબી દેઓલની 'આશ્રમ 4' 

અભિનેતાની સુપરહિટ વેબ સિરીઝ આશ્રમ સીઝન 4ની રિલીઝ ડેટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Aashram Season 4 Relase Date: લોકો હજુ પણ બોબી દેઓલના ગીત જમાલ કુડુના જુસ્સામાંથી મુક્ત થયા નથી. તે પહેલા જ અભિનેતાની સુપરહિટ વેબ સિરીઝ આશ્રમ સીઝન 4ની રિલીઝ ડેટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વેબ સિરીઝને લગતી સર્ચ ઇન્ટરનેટ પર શરૂ થઈ ગઈ છે. ચાલો આ સમાચારમાં જાણીએ કે પ્રકાશ ઝાની આશ્રમ વેબ સિરીઝની 4 સીઝનમાં શું થવાનું છે. આ સાથે જ ખબર પડશે કે આ વેબ સિરીઝ ક્યારે રિલીઝ થઈ રહી છે.

સીઝન 4 ટીઝર વિડિયો

આશ્રમ વેબ સિરીઝ એક ક્રાઈમ ડ્રામા સિરીઝ છે. આ વેબ સિરીઝે મોટા પડદા પરથી દૂર રહેલા એક્ટર બોબી દેઓલને શાનદાર કમબેક કરવાની તક આપી. અત્યાર સુધી આશ્રમની ત્રણ સિરીઝ આવી ચૂકી છે. વેબ સિરીઝની ત્રણેય સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. 2 વર્ષ પહેલા બોબી દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આશ્રમ સીઝન 4 વિશે માહિતી આપી હતી. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આશ્રમ 4નો ટીઝર વીડિયો અપલોડ કર્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

વિડીયોની સાથે અભિનેતાએ કેપ્શનમાં પોતાના પાત્ર વિશે ચાહકોને હિંટ પણ આપી હતી. અભિનેતાએ તેના કેપ્શનમાં લખ્યું - બાબા અંતરયામી છે. વીડિયોની શરૂઆત બોબી દેઓલના 'બાબા જાને મન કી બાત અંદાજથી થાય છે. જ્યાં તેમના દરબારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જેઓ પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવવા બાબા પાસે આવ્યા છે. બાબા તરીકે બોબીનો લુક ઘણો પ્રભાવશાળી છે. વેબ સિરીઝમાં બાબાના કાળા કારનામાની માહિતી પણ આપવામાં આવશે. ટીઝરમાં બોબી દેઓલની સાથે ચંદન રોય સાન્યાલ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, તુષાર પાંડે, અનુપ્રિયા ગોએન્કા, અદિતિ પોહનકર પણ જોવા મળે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

ચોથી સિઝન ક્યારે રિલીઝ થશે ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોથી સિઝન આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થશે. હાલમાં મેકર્સ દ્વારા આ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ શ્રેણીની અગાઉની તમામ સીઝન MX Player પર રિલીઝ કરવામાં આવી હતી. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સીઝન 4 પણ આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
Embed widget