શોધખોળ કરો

લૉકડાઉનમાં ઘરમાં રહીને ખુશ થઇ ગયો આ એક્ટર, બોલ્યો- દરવર્ષે હોવુ જોઇએ 21 દિવસનુ લૉકડાઉન

અભિનેતા સંજય મિશ્રાનું કહેવુ છે કે, મારા બાળકો મોટા થઇ રહ્યાં છે, પણ કામની પ્રતિબદ્ધતાઓના કારણે તેમના માટે સમય નથી કાઢી શકાતો. હવે હુ હાલ ઘરે છું, હું તેમનો સ્વભાવ અને નખરાં સમજી રહ્યો છું

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, સરકાર દ્વારા લૉકડાઉન 4ની જાહેરાત થઇ છે, કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માટે દરેકને ઘરમાં રહેવા માટે મજબુર થવુ પડ્યુ છે, ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર સંજય મિશ્રાએ એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે દર વર્ષે આ પ્રકારનુ 21 દિવસનુ લૉકડાઉન હોવુ જોઇએ. કોરોના વાયરસના કારણે હાલ સામાન્ય માણસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ કામ ઠપ છે, અને હીરો-હીરોઇનો પણ પોતાના ઘરમાં ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આવા સમયે સંજય મિશ્રાને પોતાની દીકરીઓ સાથે સમય વિતાવવાનો મોકો મળતા તે ખુશ થઇ ગયો છે, સંજય મિશ્રાને સામાન્ય દિવસોમાં માંડ કામના કારણે અઠવાડિયાનો સમય પરિવાર સાથે વિતાવવાનો સમય મળે છે. જેના કારણે હાલની પળોને એક્ટર ખુબ એન્જૉય કરી રહ્યો છે. અભિનેતા સંજય મિશ્રાનું કહેવુ છે કે, મારા બાળકો મોટા થઇ રહ્યાં છે, પણ કામની પ્રતિબદ્ધતાઓના કારણે તેમના માટે સમય નથી કાઢી શકાતો. હવે હુ હાલ ઘરે છું, હું તેમનો સ્વભાવ અને નખરાં સમજી રહ્યો છું.
એક્ટરને હવે સમજાઇ રહ્યું છે કે તેને ફિલ્મોમાંથી બહુ વધારે દુરી બનાવવાની જરૂર છે. આનાથી તે પોતાની દીકરી પલ (9 વર્ષ) અને લમ્હા (6 વર્ષ)ની સાથે વધુ સમય નહીં વિતાવી શકે. લૉકડાઉનને રૂટીન લાઇફને ખુબ બદલી નાંખી છે. લૉકડાઉનમાં ઘરમાં રહીને ખુશ થઇ ગયો આ એક્ટર, બોલ્યો- દરવર્ષે હોવુ જોઇએ 21 દિવસનુ લૉકડાઉન સંજય મિશ્રાએ કહ્યું હું જ્યારે દુર રહુ ત્યારે હુ ઘરે નથી જઇ શકતો, અને મારા પરિવારને ફૂલછોડને પાણી આપવાનુ યાદ કરાવતો હતો. પણ હાલના સમયે આ કામ હુ જાતે જ કરુ છું. મને બહુ જ સંતોષ મળી રહ્યો છે. મને લાગે છે કે, અમારા પરિવારોની સાથે ડિટૉક્સિફાઇ હોવા માટે દર વર્ષે 21 દિવસનુ લૉકડાઉન હોવુ જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
Embed widget