શોધખોળ કરો

લૉકડાઉનમાં ઘરમાં રહીને ખુશ થઇ ગયો આ એક્ટર, બોલ્યો- દરવર્ષે હોવુ જોઇએ 21 દિવસનુ લૉકડાઉન

અભિનેતા સંજય મિશ્રાનું કહેવુ છે કે, મારા બાળકો મોટા થઇ રહ્યાં છે, પણ કામની પ્રતિબદ્ધતાઓના કારણે તેમના માટે સમય નથી કાઢી શકાતો. હવે હુ હાલ ઘરે છું, હું તેમનો સ્વભાવ અને નખરાં સમજી રહ્યો છું

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, સરકાર દ્વારા લૉકડાઉન 4ની જાહેરાત થઇ છે, કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માટે દરેકને ઘરમાં રહેવા માટે મજબુર થવુ પડ્યુ છે, ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર સંજય મિશ્રાએ એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે દર વર્ષે આ પ્રકારનુ 21 દિવસનુ લૉકડાઉન હોવુ જોઇએ. કોરોના વાયરસના કારણે હાલ સામાન્ય માણસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ કામ ઠપ છે, અને હીરો-હીરોઇનો પણ પોતાના ઘરમાં ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આવા સમયે સંજય મિશ્રાને પોતાની દીકરીઓ સાથે સમય વિતાવવાનો મોકો મળતા તે ખુશ થઇ ગયો છે, સંજય મિશ્રાને સામાન્ય દિવસોમાં માંડ કામના કારણે અઠવાડિયાનો સમય પરિવાર સાથે વિતાવવાનો સમય મળે છે. જેના કારણે હાલની પળોને એક્ટર ખુબ એન્જૉય કરી રહ્યો છે. અભિનેતા સંજય મિશ્રાનું કહેવુ છે કે, મારા બાળકો મોટા થઇ રહ્યાં છે, પણ કામની પ્રતિબદ્ધતાઓના કારણે તેમના માટે સમય નથી કાઢી શકાતો. હવે હુ હાલ ઘરે છું, હું તેમનો સ્વભાવ અને નખરાં સમજી રહ્યો છું.
એક્ટરને હવે સમજાઇ રહ્યું છે કે તેને ફિલ્મોમાંથી બહુ વધારે દુરી બનાવવાની જરૂર છે. આનાથી તે પોતાની દીકરી પલ (9 વર્ષ) અને લમ્હા (6 વર્ષ)ની સાથે વધુ સમય નહીં વિતાવી શકે. લૉકડાઉનને રૂટીન લાઇફને ખુબ બદલી નાંખી છે. લૉકડાઉનમાં ઘરમાં રહીને ખુશ થઇ ગયો આ એક્ટર, બોલ્યો- દરવર્ષે હોવુ જોઇએ 21 દિવસનુ લૉકડાઉન સંજય મિશ્રાએ કહ્યું હું જ્યારે દુર રહુ ત્યારે હુ ઘરે નથી જઇ શકતો, અને મારા પરિવારને ફૂલછોડને પાણી આપવાનુ યાદ કરાવતો હતો. પણ હાલના સમયે આ કામ હુ જાતે જ કરુ છું. મને બહુ જ સંતોષ મળી રહ્યો છે. મને લાગે છે કે, અમારા પરિવારોની સાથે ડિટૉક્સિફાઇ હોવા માટે દર વર્ષે 21 દિવસનુ લૉકડાઉન હોવુ જોઇએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
Embed widget