શોધખોળ કરો

સુશાંત કેસઃ ફૉરેન્સિક રિપોર્ટમાં મર્ડરની વાતને ફગાવાઇ તો આ એક્ટ્રેસ ભડકી, બોલી- સુશાંત જાતે ઉઠ્યો ને ખુદને મારી નાંખ્યો

સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે

મુંબઇઃ સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે. આ વાતને લઇને સુશાંત કેસમાં સતત પોતાના નિવેદનો આપનારી કંગનાએ ટ્વીટ કરીને એઇમ્સના રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- એક યુવા અને અસામાન્ય માણસ એક દિવસ ઉઠે છે, અને ખુદને મારી નાંખે છે. સુશાંત કહ્યું કે તેની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, અને તેના જીવને જોખમ છે. તેને કહ્યું હતુ કે મૂવી માફિયાએ તેને બેન કરી દીધો છે, અને પરેશન કરવામાં આવી રહ્યો છે. તેના પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવીને માનસિક રીતે પ્રભાવિત કરવામાં આવ્યો હતો, હેશટેગ એઇમ્સ. ઉલ્લેખનીય છે કે એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી, હત્યા નહીં. કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- અમને હાલની લેટેસ્ટ પ્રૉસેસની સાથે કેટલાક સવાલોના જવાબ જોઇએ, 1. સુશાંત સિંહ રાજપૂતે મોટા પ્રૉડક્શન હાઉસીસ દ્વારા ખુદને બેન કરવાની વાત કેટલીય વાર કહી, આ કયા લોકો છે જેને તેની વિરુદ્ધ કાવતરુ રચ્યુ? 2. મીડિયા તેને રેપિસ્ટ હોવાની ખોટી ખબર કેમ ફેલાવી? 3. મહેશ ભટ્ટ પોતાનુ મનો વિશ્લેષ્ણ કેમ કરી રહ્યાં હતા? કંગનાની પ્રતિક્રિયા તે દિવસે આવી છે જ્યારે એઇમ્સે હત્યાની થિયરીને ફગાવી દીધી, અને સીબીઆઇને કહ્યું કે 14 જૂનનું સુશાંતના મોતનુ કારણ આત્મહત્યા છે. અભિનેત્રીએ બીજા કેટલાક ટ્વીટ કરતા એવા પણ ગંભીર આરોપો લગાવ્યા કે સુશાંતને ફિલ્મ ઉદ્યોગથી બહાર કરવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન સુશાંતને ફિલ્મોમાં ના લેવાને લઇને બૉલીવુડના મોટા બેનર યશરાજ ફિલ્મ્સ પર પણ જબરદસ્ત નિશાન સાધ્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget