શોધખોળ કરો

સુશાંત કેસઃ ફૉરેન્સિક રિપોર્ટમાં મર્ડરની વાતને ફગાવાઇ તો આ એક્ટ્રેસ ભડકી, બોલી- સુશાંત જાતે ઉઠ્યો ને ખુદને મારી નાંખ્યો

સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે

મુંબઇઃ સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે. આ વાતને લઇને સુશાંત કેસમાં સતત પોતાના નિવેદનો આપનારી કંગનાએ ટ્વીટ કરીને એઇમ્સના રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- એક યુવા અને અસામાન્ય માણસ એક દિવસ ઉઠે છે, અને ખુદને મારી નાંખે છે. સુશાંત કહ્યું કે તેની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, અને તેના જીવને જોખમ છે. તેને કહ્યું હતુ કે મૂવી માફિયાએ તેને બેન કરી દીધો છે, અને પરેશન કરવામાં આવી રહ્યો છે. તેના પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવીને માનસિક રીતે પ્રભાવિત કરવામાં આવ્યો હતો, હેશટેગ એઇમ્સ. ઉલ્લેખનીય છે કે એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી, હત્યા નહીં. કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- અમને હાલની લેટેસ્ટ પ્રૉસેસની સાથે કેટલાક સવાલોના જવાબ જોઇએ, 1. સુશાંત સિંહ રાજપૂતે મોટા પ્રૉડક્શન હાઉસીસ દ્વારા ખુદને બેન કરવાની વાત કેટલીય વાર કહી, આ કયા લોકો છે જેને તેની વિરુદ્ધ કાવતરુ રચ્યુ? 2. મીડિયા તેને રેપિસ્ટ હોવાની ખોટી ખબર કેમ ફેલાવી? 3. મહેશ ભટ્ટ પોતાનુ મનો વિશ્લેષ્ણ કેમ કરી રહ્યાં હતા? કંગનાની પ્રતિક્રિયા તે દિવસે આવી છે જ્યારે એઇમ્સે હત્યાની થિયરીને ફગાવી દીધી, અને સીબીઆઇને કહ્યું કે 14 જૂનનું સુશાંતના મોતનુ કારણ આત્મહત્યા છે. અભિનેત્રીએ બીજા કેટલાક ટ્વીટ કરતા એવા પણ ગંભીર આરોપો લગાવ્યા કે સુશાંતને ફિલ્મ ઉદ્યોગથી બહાર કરવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન સુશાંતને ફિલ્મોમાં ના લેવાને લઇને બૉલીવુડના મોટા બેનર યશરાજ ફિલ્મ્સ પર પણ જબરદસ્ત નિશાન સાધ્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget