શોધખોળ કરો

કેમ રાકેશ રોશનના માથામાં વાળ નથી હોતા? ફિલ્મ માટે માંગેલી માનતા સાથે જોડાયેલો છે કિસ્સો

રાકેશ રોશન પણ દેખાવમાં ખૂબ જ એટ્ર્ક્ટિવ છે, પરંતુ હંમેશા રાકેશ રોશનના માથામાં વાળની ગેરહાજરી હોય છે.

Rakesh Roshan: બોલિવૂડના હેન્ડસમ એક્ટર્સની યાદીમાં ઋતિક રોશનનું (Hrithik Roshan) નામ આવે છે. ઋતિક તેના સુંદર દેખાવ માટે જાણીતો છે. તો ઋતિકના પિતા રાકેશ રોશન પણ દેખાવમાં ખૂબ જ એટ્ર્ક્ટિવ છે, પરંતુ  હંમેશા રાકેશ રોશનના માથામાં વાળની ગેરહાજરી હોય છે અને હંમેશા તેઓ ટાલ સાથે જોવા મળે છે. રાકેશ રોશનની ટાલ વિશે કહેવાય છે કે તેમની આ હાલત કોઈ બીમારીને કારણે છે. જો કે તમને જણાવી દઈએ કે, આની પાછળનું કારણ બીમારી નથી પરંતુ કંઈક બીજું છે.

નોંધનીય છે કે, એક સમયે રાકેશ રોશન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા હતા. જો કે, બાદમાં તેમણે અભિનય છોડી દિગ્દર્શન ક્ષેત્રે આવ્યા અને આજે તે બોલિવૂડના જાણીતા નિર્દેશક છે. રાકેશ રોશનના માથામાં ટાલ પડવાનું કારણ પણ ફિલ્મના ડાયરેક્શન સાથે જોડાયેલું છે.

ફિલ્મ 'ખુદગર્ઝ' સાથે જોડાયેલે છે કિસ્સોઃ
રાકેશ રોશને 1987માં ફિલ્મ 'ખુદગર્ઝ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી ત્યારે આ ફિલ્મની સફળતા માટે તિરુપતિએ બાલાજીના દરબારમાં માનતા માંગી હતી કે જો તેમની ફિલ્મ સફળ થશે તો તઓ માથાના વાળનું દાન કરશે.

ફિલ્મ થઈ સુપરહિટઃ
રિલીઝ થયા બાદ રાકેશ રોશનની ફિલ્મ 'ખુદગર્ઝ' સુપરહિટ સાબિત થઈ હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મની સફળતા બાદ તેઓ પોતાની માનતા ભૂલી ગયા હતા. જો કે, તેમની પત્નીએ તેમને તિરુપતિ બાલાજીના દરબારમાં લીધેલી માનતા યાદ કરાવી હતી, જેના પછી રાકેશ રોશને તિરુપતિ બાલાજી જઈને તેમના વાળ દાનમાં આપ્યા હતા. આ માનતા પુરી કરી અને તેની સાથે તેમણે પોતાના માથામાં ક્યારેય વાળ ન રાખવાની પ્રતિજ્ઞા લીધી. જે પછી આજ સુધી તે હંમેશા ટાલ રાખે છે.

આ પણ વાંચોઃ

Raksha Bandhan Trailer: 'રક્ષાબંધન'નું ટ્રેલર રીલીઝ, ભાઈ-બહેનના પ્રેમની સાથે જોવા મળી કોમેડી 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget