શોધખોળ કરો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પત્નીએ PM પાસે માંગી મદદ, જાણો વિગત

1/4
મુંબઈઃ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે. દિલીપ કુમારના બંગલાના બે પ્લોટ પર માલિકી હકનો જૂઠ્ઠો દાવો કરનારો બિલ્ડર સમીર ભોજવાની જેલમાંથી મુક્ત થતાં તેને ધ્યાનમાં રાખીને સાયરા બાનોએ પીએમ પાસે મદદ માંગી છે.
મુંબઈઃ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે. દિલીપ કુમારના બંગલાના બે પ્લોટ પર માલિકી હકનો જૂઠ્ઠો દાવો કરનારો બિલ્ડર સમીર ભોજવાની જેલમાંથી મુક્ત થતાં તેને ધ્યાનમાં રાખીને સાયરા બાનોએ પીએમ પાસે મદદ માંગી છે.
2/4
આ પહેલા સાયરા બાનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભોજવાની સામે ફરિયાદ નોંધાવી હતી. જાન્યુઆરીમાં મુંબઈ પોલીસે દિગ્ગજ અભિનેતાને બંગલાને કથિત રીતે પચાવી પાડવાની કોશિશ માટે બિલ્ડર સામે મામલો નોંધ્યો હતો.
આ પહેલા સાયરા બાનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભોજવાની સામે ફરિયાદ નોંધાવી હતી. જાન્યુઆરીમાં મુંબઈ પોલીસે દિગ્ગજ અભિનેતાને બંગલાને કથિત રીતે પચાવી પાડવાની કોશિશ માટે બિલ્ડર સામે મામલો નોંધ્યો હતો.
3/4
દિલીપ કુમારનો બંગલો બાંદ્રાના પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલા છે.  સાયરાએ ટ્વિટ કરીને લખ્યું, હું સાયરા બાનો ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરું છું કે, ભૂમાફિયા સમીર ભોજવની જેલમાંથી છૂટી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પદ્મ વિભૂષણથી સન્માનિત વ્યક્તિને ધમકી આપવામાં આવી રીહી છે. તમારી સાથે મુંબઈમાં મુલાકાતની અપેક્ષા છે.
દિલીપ કુમારનો બંગલો બાંદ્રાના પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલા છે. સાયરાએ ટ્વિટ કરીને લખ્યું, હું સાયરા બાનો ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરું છું કે, ભૂમાફિયા સમીર ભોજવની જેલમાંથી છૂટી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પદ્મ વિભૂષણથી સન્માનિત વ્યક્તિને ધમકી આપવામાં આવી રીહી છે. તમારી સાથે મુંબઈમાં મુલાકાતની અપેક્ષા છે.
4/4
પોલીસને શંકા હતી કે ભોજવાનીએ સંપત્તિના નકલી કાગળ તૈયાર કરાવ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાવમાં આવી હતી. ઈઓડબલ્યૂની ટીમે ભોજવાનીના બાંદ્રા સ્થિત મકાન પર છાપો માર્યો હતો, જ્યાં ચાકુ અને છરા સહિત હથિયાર જપ્ત કર્યા હતા. ભોજવાનીની મુંબઈ પોલીસે ચાલુ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.
પોલીસને શંકા હતી કે ભોજવાનીએ સંપત્તિના નકલી કાગળ તૈયાર કરાવ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાવમાં આવી હતી. ઈઓડબલ્યૂની ટીમે ભોજવાનીના બાંદ્રા સ્થિત મકાન પર છાપો માર્યો હતો, જ્યાં ચાકુ અને છરા સહિત હથિયાર જપ્ત કર્યા હતા. ભોજવાનીની મુંબઈ પોલીસે ચાલુ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
Embed widget