શોધખોળ કરો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા લઇ રહી હતી એન્ટીએજિંગ ટ્રીટમેન્ટ, ડોક્ટરે કર્યો ખુલાસો

Shefali Jariwala Death: એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું હાર્ટ અટેકના કારણે શુક્રવારે નિધન થયું છે, જો કે પોસ્ટ મોર્ટમ બાદ મૃત્યુનું સ્પષ્ટ કારણ સામે આવશે

Shefali Jariwala Death: શુક્રવારે રાત્રે અવસાન પામેલી અભિનેત્રી શેફાલી જરીવાલા સંપૂર્ણપણે સ્વસ્થ હતી અને તેમણે  છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ બીમારીનો ક્યારેય ઉલ્લેખ ન હતો કર્યો.તેમના ડૉક્ટરે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું.  42  વર્ષીય અભિનેત્રી છેલ્લા 5-6 વર્ષથી એન્ટીએજિંગ ટ્રીટમેન્ટ લઇ રહી  હતી, પરંતુ તેનો હૃદયરોગના હુમલા સાથે કોઈ સંબંધ નથી, જેને તેમના અચાનક અવસાન પાછળનું સંભવિત કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

ડૉક્ટરે આગળ જણાવ્યું કે,  શફાલી હૃદયથી સંબંધિત કોઈ દવા લેતી ન  હતી અને તે હેલ્થ કોન્શિયસ પણ હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શેફાલીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, જો કે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુંબઈ પોલીસ ફોરેન્સિક ટીમ અભિનેત્રીના મૃત્યુની તપાસ કરી રહી છે, જે 2002 માં 'કાંટા લગા' ના રિમિક્સ અને પછી બિગ બોસ 13 થી તે ફેમસ થઇ થઈ હતી.

પોલીસે તેમના નિવાસસ્થાને તેમના પતિ પરાગ ત્યાગીનું નિવેદન નોંધ્યું. અત્યાર સુધીમાં, આ કેસમાં ચાર વ્યક્તિઓના નિવેદન નોંધવામાં આવ્યા છે અને તેના પરિવારના સભ્યો અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

મુંબઈ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને અભિનેત્રીના પતિ અને અભિનેતા પરાગ ત્યાગીનું નિવેદન નોંધ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શેફાલીના મૃત્યુની તપાસ હજુ શરૂઆતના તબક્કામાં છે અને અત્યાર સુધીમાં ચાર લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, જેમાં બે નોકર, એક સુરક્ષા ગાર્ડ અને પરાગ ત્યાગીનો સમાવેશ થાય છે. પરાગે પોલીસને જણાવ્યું કે શેફાલી થોડા વર્ષોથી વૃદ્ધત્વ વિરોધી સારવાર લઈ રહી હતી.

શેફાલીની સંભાળ રાખતા ડૉક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિટામિન સી અને ગ્લુટાથિઓન જેવી દવાઓ લઈ રહી છે, જેનો ઉપયોગ ત્વચાની ફેયરનેસ વધારવા માટે થાય છે. ડૉક્ટરના મતે, આ દવાઓ હૃદય પર કોઈ પ્રતિકૂળ અસર કરતી નથી અને શેફાલીને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થઈ નથી. જોકે, અભિનેત્રીના અચાનક  મત્યુથી  તેના પતિ પરાગ અને સમગ્ર પરિવાર આઘાતમાં  ડૂબી ગયો છે.

શેફાલીનો મૃતદેહ હાલમાં પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, રિપોર્ટ આવ્યા પછી જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. શેફાલીનું અંગત જીવન પણ હંમેશા સમાચારમાં રહ્યું છે. 2004માં તેણે મીત બ્રધર્સના હરમીત સિંહ સાથે લગ્ન કર્યા, પરંતુ 2009માં છૂટાછેડા થઈ ગયા. આ પછી, તેણે 2015માં પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા અને રિયાલિટી શોમાં પણ આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Embed widget