શોધખોળ કરો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા લઇ રહી હતી એન્ટીએજિંગ ટ્રીટમેન્ટ, ડોક્ટરે કર્યો ખુલાસો

Shefali Jariwala Death: એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું હાર્ટ અટેકના કારણે શુક્રવારે નિધન થયું છે, જો કે પોસ્ટ મોર્ટમ બાદ મૃત્યુનું સ્પષ્ટ કારણ સામે આવશે

Shefali Jariwala Death: શુક્રવારે રાત્રે અવસાન પામેલી અભિનેત્રી શેફાલી જરીવાલા સંપૂર્ણપણે સ્વસ્થ હતી અને તેમણે  છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ બીમારીનો ક્યારેય ઉલ્લેખ ન હતો કર્યો.તેમના ડૉક્ટરે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું.  42  વર્ષીય અભિનેત્રી છેલ્લા 5-6 વર્ષથી એન્ટીએજિંગ ટ્રીટમેન્ટ લઇ રહી  હતી, પરંતુ તેનો હૃદયરોગના હુમલા સાથે કોઈ સંબંધ નથી, જેને તેમના અચાનક અવસાન પાછળનું સંભવિત કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

ડૉક્ટરે આગળ જણાવ્યું કે,  શફાલી હૃદયથી સંબંધિત કોઈ દવા લેતી ન  હતી અને તે હેલ્થ કોન્શિયસ પણ હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શેફાલીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, જો કે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુંબઈ પોલીસ ફોરેન્સિક ટીમ અભિનેત્રીના મૃત્યુની તપાસ કરી રહી છે, જે 2002 માં 'કાંટા લગા' ના રિમિક્સ અને પછી બિગ બોસ 13 થી તે ફેમસ થઇ થઈ હતી.

પોલીસે તેમના નિવાસસ્થાને તેમના પતિ પરાગ ત્યાગીનું નિવેદન નોંધ્યું. અત્યાર સુધીમાં, આ કેસમાં ચાર વ્યક્તિઓના નિવેદન નોંધવામાં આવ્યા છે અને તેના પરિવારના સભ્યો અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

મુંબઈ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને અભિનેત્રીના પતિ અને અભિનેતા પરાગ ત્યાગીનું નિવેદન નોંધ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શેફાલીના મૃત્યુની તપાસ હજુ શરૂઆતના તબક્કામાં છે અને અત્યાર સુધીમાં ચાર લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, જેમાં બે નોકર, એક સુરક્ષા ગાર્ડ અને પરાગ ત્યાગીનો સમાવેશ થાય છે. પરાગે પોલીસને જણાવ્યું કે શેફાલી થોડા વર્ષોથી વૃદ્ધત્વ વિરોધી સારવાર લઈ રહી હતી.

શેફાલીની સંભાળ રાખતા ડૉક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિટામિન સી અને ગ્લુટાથિઓન જેવી દવાઓ લઈ રહી છે, જેનો ઉપયોગ ત્વચાની ફેયરનેસ વધારવા માટે થાય છે. ડૉક્ટરના મતે, આ દવાઓ હૃદય પર કોઈ પ્રતિકૂળ અસર કરતી નથી અને શેફાલીને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થઈ નથી. જોકે, અભિનેત્રીના અચાનક  મત્યુથી  તેના પતિ પરાગ અને સમગ્ર પરિવાર આઘાતમાં  ડૂબી ગયો છે.

શેફાલીનો મૃતદેહ હાલમાં પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, રિપોર્ટ આવ્યા પછી જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. શેફાલીનું અંગત જીવન પણ હંમેશા સમાચારમાં રહ્યું છે. 2004માં તેણે મીત બ્રધર્સના હરમીત સિંહ સાથે લગ્ન કર્યા, પરંતુ 2009માં છૂટાછેડા થઈ ગયા. આ પછી, તેણે 2015માં પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા અને રિયાલિટી શોમાં પણ આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget