જ્યારે પ્રાથમિક શિક્ષકો 1000, મુખ્ય શિક્ષત 2300, માધ્યમિક શિક્ષક 5500, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તથા આર્ટ્સ-સાયન્સ કોલેજોમાં 973 જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
2/4
આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બળાપો કાઢતા કહ્યું હતું કે રાજ્યની શાળાઓમાં આજે પણ પાંચ ટકા શિક્ષકો યોગ્ય લાયકાતવાળા નથી. તેઓને માત્ર બદલી કરાવવામાં જ રસ છે. પોતે શાળામાં ભણાવવાના દલે બીજાનો શાળામાં ભણાવા માટે મોકલી આપે છે!
3/4
આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં કુલ 17849 જેટીલ જગ્યાઓ પારદર્શક રીતે ભરવામાં આવશે. આ ભરતી અંતર્ગત પોલિટેકનિક કોલેજોમાં 1076થીવધુ, પ્રાથમિક શાળાઓમાં 7000 ભરતી કરાશે.
4/4
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે 17849 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ વાત ખુદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. ગાંધીગરમાં 764 વ્યાખ્યાઓને નિમણુક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાને આ વાત કરી છે.